હિતેન્દ્ર દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું કડી. |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું વાક્યો સરખા કર્યા. કડીઓ. |
||
લીટી ૨૨:
| source =
}}
'''હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ''' ([[ઓગસ્ટ ૯|૯ ઓગસ્ટ]], ૧૯૧૫ - [[સપ્ટેમ્બર ૧૨|૧૨ સપ્ટેમ્બર]], ૧૯૯૩) [[
==રાજકીય કારકિર્દી==
હિતેન્દ્ર દેસાઈનો જન્મ [[સુરત]]માં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, [[ભારત છોડો આંદોલન]] સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ [[બૃહદ મુંબઇ રાજ્ય|બૃહદ મુંબઈ
[[ડો. જીવરાજ નારાયણ મહેતા|જીવરાજ મહેતા]]નાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.<ref>{{cite web|url=http://www.gujaratinformation.net/gallery/Chief_Minister/Hitendrabhai.htm|title=Shri Hitendrabhai Kanaiyalal Desai|publisher=Gujarat Information Bureau}}</ref>
==નોંધ==
|