રાજેન્દ્ર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) 2409:4041:2E15:C44A:402C:2AE7:F01:62D5 (talk)એ કરેલો ફેરફાર 796007 પાછો વાળ્યો ટેગ: Undo |
KartikMistry (ચર્ચા | યોગદાન) ઇન્ફોબોક્સ અને અન્ય સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
{{Infobox
|
|
▲|ફોટો =Rajendra Prasad (Indian President), signed image for Walter Nash (NZ Prime Minister), 1958 (16017609534).jpg
| office = [[ભારતના રાષ્ટ્રપતિ|ભારતના ૧લા રાષ્ટ્રપતિ]]
| term_start = ૨૬ જાન્યુઆરી ૧૯૫૦
| term_end = ૧૩ મે ૧૯૬૨
|જન્મ તારીખ = ૩ ડિસેમ્બર ૧૮૮૪▼
| primeminister = [[જવાહરલાલ નહેરુ]]
| office1 = ૧લા કૃષિમંત્રી
| primeminister1 = [[જવાહરલાલ નહેરુ]]
| term_start1 = ૧૫ ઓગસ્ટ ૧૯૪૭
▲|ઉપરાષ્ટ્રપતિ = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
| term_end1 = ૧૪ જાન્યુઆરી ૧૯૪૮
| predecessor1 = ''પદની સ્થાપના''
▲|અનુગામી = [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]]
| successor1 = જયરામદાસ દૌલતરામ
| office2 = બંધારણ સભાના પ્રમુખ
| term_end2 = ૨૪ જાન્યુઆરી ૧૯૫૦
| primeminister2 = જવાહરલાલ નહેરુ
|ખિતાબ = [[ભારત રત્ન]]▼
| vicepresident2 = હરેન્દ્ર કૂમાર મૂખર્જી<br/> વી. ટી. કૃષ્નામચારી
| predecessor2 = સચ્ચિદાનંદ સિંહા
| successor2 = પદ દૂર કરાયું
| party = [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]
| birth_date = {{birth date|1884|12|03|df=y}}
| birth_place = ઝેરડૈ, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત (હવે [[સીવાન જિલ્લો]], [[બિહાર]], [[ભારત]])
| death_date = {{death date and age|1963|02|28|1884|12|03|df=y}}
| death_place = [[પટના]], બિહાર, ભારત
| death_cause =
| spouse = {{marriage|રાજવંશી દેવી|1896|1962|end=મૃ.}}
| alma_mater = કલક્તા યુનિવર્સિટી
}}
'''ડૉ. રાજેન્દ્ર પ્રસાદ''' [[ભારત]]નાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ|કોંગ્રેસ]] પક્ષનાં નેતા હતા. તેઓએ [[ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ|ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ]] માં આગળ પડતો ભાગ લીધેલ. તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે [[ભારતનું બંધારણ|ભારતનાં બંધારણ]]નો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.
== યુવા જીવન ==
રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ [[બિહાર]]નાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય [[ફારસી ભાષા|પર્શિયન]] અને [[સંસ્કૃત ભાષા]]નાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને [[રામાયણ]]ની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા.
== આઝાદીની ચળવળ સમયે ==
[[ચિત્ર:Nehru bhulabhaidesai rajendraprasd aicc.png|thumb|left|[[જવાહરલાલ નેહરુ]], ભુલાભાઈ દેસાઈ અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ (વચ્ચે) એ.આઇ.સી.સી.ની બેઠકમાં, એપ્રિલ,૧૯૩૯]]
વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. [[મહાત્મા ગાંધી]]નાં આદેશથી તેઓએ [[ચંપારણ સત્યાગ્રહ]] માં સ્વયંસેવક તરીકે જોડાયા.
ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ
{{ભારતના રાષ્ટ્રપતિ}}
|