સુરેશભાઈ મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) ભાષાંતર કર્યું. {{સુધારો}} હજુ બાકી. |
KartikMistry (ચર્ચા | યોગદાન) સાફ-સફાઇ. |
||
લીટી ૧:
{{Infobox Indian politician
|name = સુરેશભાઈ મહેતા
|image =
|birth_date = {{birth date and age|1936|8|5|df=y}}
|birth_place = [[માંડવી (કચ્છ)|માંડવી]], [[કચ્છ જિલ્લો]]
|residence =
|death_date =
Line ૧૫ ⟶ ૧૪:
|predecessor = [[કેશુભાઈ પટેલ]]
|successor = રાષ્ટ્રપતિ શાસન
|party = [[ભારતીય જનતા પાર્ટી]] {{small|(૧૯૮૦-૨૦૦૭
|spouse =
|children =
Line ૨૩ ⟶ ૨૨:
|source =
}}
'''સુરેશભાઈ મહેતા''' એ એક ભારતીય રાજકારણી અને [[ગુજરાત]] રાજ્યનાં
== રાજકીય કારકિર્દી ==
તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય હતા. તેઓ માંડવી (કચ્છ) વિધાનસભા બેઠક પરથી ૧૯૭૫ (જનસંઘમાંથી), ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૫ અને ૧૯૯૮માં ચૂંટાયા હતા. ૨૦૦૨માં તેમણે બેઠક ગુમાવી હતી.
તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય હતા. [[કેશુભાઈ પટેલ]] ૧૯૯૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા અને માર્ચમાં મુખ્યમંત્રી બન્યા. તેમણે કેશુભાઇ પટેલ હેઠળ મંત્રી તરીકે સેવા આપી હતી. પટેલે ઓક્ટોબર ૧૯૯૯૫માં રાજીનામું આપ્યું કારણ કે તેમના સાથી [[શંકરસિંહ વાઘેલા]]એ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો. તેથી સુરેશ મહેતાએ ઓક્ટોબર ૧૯૯૫માં મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી સેવા આપી. પરંતુ ભાજપનું [[રાષ્ટ્રીય જનતા પાર્ટી]]માં શંકરસિંહ વાઘેલા દ્વારા વિભાજન થતા તેમણે રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિનું શાસન લાદવામાં આવ્યું. ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર પાછો ફર્યો ત્યારે તેમણે ફરીથી પટેલ હેઠળ ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી. [[૨૦૦૧ ગુજરાત ધરતીકંપ|૨૦૦૧ના ગુજરાત ધરતીકંપ]] પછી ૨૦૦૧માં ઉપ-ચુંટણીઓમાં ભાજપની બેઠકો ગુમાવવાના આરોપો અને રાહતના વિવાદમાં ગેરફાયદાના આરોપો બાદ પટેલે રાજીનામું આપ્યું હતું. [[નરેન્દ્ર મોદી]]એ પટેલનું સમર્થન કર્યું જેના હેઠળ મહેતાએ પ્રધાન તરીકે સેવા આપવાનો વિરોધ કર્યો પરંતુ ૨૦૦૨ સુધી મંત્રી પદ પર રહ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૦૭ પહેલાં, ૮ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા સ્થપાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.)માં જોડાયા. ફેબ્રુઆરી, ૨૦૧૪માં જી.પી.પી. ફરીથી બીજેપી સાથે જોડાતા તેમણે વિરોધ કર્યો.▼
▲
તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો વિરોધ કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૦૭ પહેલાં, ૮ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ભાજપમાંથી રાજીનામું આપ્યું<ref>{{cite news|url=http://www.hindu.com/2007/12/09/stories/2007120956940100.htm|archive-url=https://web.archive.org/web/20071210103658/http://www.hindu.com/2007/12/09/stories/2007120956940100.htm|url-status=dead|archive-date=2007-12-10|title=Suresh Mehta quits BJP|date=2007-12-09|work=[[The Hindu]]|accessdate =2014-01-05}}</ref> અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા સ્થપાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.)માં જોડાયા.<ref>{{Cite news|url=http://www.dailypioneer.com/sunday-edition/sunday-pioneer/nation/keshubhai-may-step-down-as-gpp-chief.html|title=Keshubhai may step down as GPP chief|work=The Pioneer|access-date=2018-03-21|language=en}}</ref> ફેબ્રુઆરી, ૨૦૧૪માં જી.પી.પી. ફરીથી બીજેપી સાથે જોડાતા તેમણે વિરોધ કર્યો અને પક્ષમાંથી રાજીનામું આપ્યું.<ref>{{cite web |url=http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html |title=Gujarat Parivartan Party merges with BJP |publisher=Niticentral |url-status=dead |archive-url=https://web.archive.org/web/20140306013347/http://www.niticentral.com/2014/02/25/gujarat-parivartan-party-merges-with-bjp-193319.html |archive-date=2014-03-06 }}</ref><ref>{{cite web|url=http://post.jagran.com/keshubhai-patels-gujarat-parivartan-party-merges-with-bjp-1393300118 |title=Keshubhai Patel’s Gujarat Parivartan Party merges with BJP |publisher=Jagran}}</ref>
== સંદર્ભો ==
Line ૩૩ ⟶ ૩૬:
== બાહ્ય કડીઓ ==
* [https://web.archive.org/web/20070528070903/http://unpan1.un.org/intradoc/groups/public/documents/APCITY/UNPAN010016.htm]
{{ગુજરાતના મુખ્યમંત્રીઓ}}
|