કૃષ્ણા હઠીસિંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Brihaspati (ચર્ચા | યોગદાન) "Krishna Hutheesing" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ |
Brihaspati (ચર્ચા | યોગદાન) માહિતી |
||
લીટી ૨૯:
બેઠેલ: સ્વરૂપ રાણી, [[મોતીલાલ નહેરૂ|મોતીલાલ નેહરુ]] અને કમલા નેહરુ (લગભગ 1927).]]
કૃષ્ણા નેહરુનો જન્મ મીરગંજ, [[અલ્હાબાદ|અલાહાબાદ]]<nowiki/>માં ભારતીય સ્વતંત્ર્તા સેનાની [[મોતીલાલ નહેરૂ|મોતીલાલ નેહરૂ]] અને સ્વરૂપ રાણીના ઘરે ૨જી નવેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમણે ગુણોત્તમ (રાજા) હઠીસિંગ સાથે લગ્ન કર્યા હતા, જેઓ [[હઠીસિંહનાં દેરાં|હઠીસિંગનાં દેરાં]] બાંધનારા એક અમદાવાદના જૈન કુટુંબ અગ્રણી સાથે સંકળાયેલ હતા.<ref>[https://web.archive.org/web/20110131183331/http://www.time.com/time/magazine/article/0,9171,864347,00.html Raja Hutheesingh might have..''The Tiger Rider''] ''[[Time (magazine)|Time]]'', 19 May 1958.</ref> ૨૦મી સદી દરમિયાન ગુણોત્તમ હઠીસિંગ ભારતના ભદ્ર સામાજિક વર્તુળોમાં જાણીતા હતા. ૧૯૫૦ના દાયકા પછી, તેઓ નેહરુના ટીકાકાર બન્યા અને ૧૯૫૯માં પૂર્વ ગવર્નર જનરલ [[સી. રાજગોપાલાચારી|સી. રાજગોપાલાચારીને]] ટેકો આપ્યો કે જેથી બજાર ઉદાર રાજકીય પક્ષ તરીકે ઓળખાતા સ્વતંત્ર પક્ષની રચના થઈ શકે.
તેણી અને તેના પતિએ ભારતની આઝાદી માટે લડ્યાં અને જેલમાં ઘણો સમય પસાર કર્યો.
કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો ''વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ,'' અને ''ડિયર ટૂ બીહોલ્ડ'' મહત્વનાં છે.
શ્રીમતી. હઠીસિંગ 'વોઈસ ઓફ અમેરિકા ' સાથે સંકળાયેલા હતાં અને તેમણે ઘણા વક્તવ્યો આપ્યાં હતાં. તેણીનું ૧૯૬૭માં [[લંડન|લંડનમાં]] અવસાન થયું.<ref>{{Cite news|title=Mrs. Krishna Hutheesing, an Author and a Sister of Nehru, Dies|url=https://www.nytimes.com/1967/11/10/archives/mrs-krishna-hutheesing-an-author-and-a-sister-of-nehru-dies.html|access-date=2 July 2021|work=The New York Times|date=November 10, 1967}}</ref>
== સંદર્ભો ==
{{Reflist}}
[[શ્રેણી:૧૯૦૭માં જન્મ]]
|