સુષ્મિતા બેનર્જી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Brihaspati (ચર્ચા | યોગદાન) →જીવન: ફેરફારો |
Brihaspati (ચર્ચા | યોગદાન) →જીવન: માહિતી |
||
લીટી ૨૩:
બેનર્જીએ અફઘાનિસ્તાનથી ભાગી જવાના બે નિષ્ફળ પ્રયાસો કર્યા. તેમને પકડવામાં આવ્યાં અને પછી નજરકેદ રાખવામાં આવ્યાં. તેમની સામે એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો અને તે મુજબ ૨૨ જુલાઈ ૧૯૯૬ના રોજ તેનું મૃત્યુ થવાનું હતું.<ref name=":0" /> ગામના વડાની મદદથી તે છેવટે ભાગી ગયાં. તેઓ કાબુલ પહોંચ્યાં અને ૧૨ ઑગસ્ટ ૧૯૯૫ના રોજ કોલકાતા માટે ફ્લાઇટ લીધી.
૨૦૧૩ સુધી તેઓ ભારતમાં રહ્યાં, અને અનેક પુસ્તકો પ્રકાશિત કર્યાં. અફઘાનિસ્તાન પરત ફર્યા પછી, તેમણે દક્ષિણ -પૂર્વ અફઘાનિસ્તાનમાં પક્ટીકા પ્રાંતમાં આરોગ્ય કાર્યકર તરીકે કામ કર્યું, અને સ્થાનિક મહિલાઓના જીવનનું શૂટિંગ શરૂ કર્યું.
== મૃત્યુ ==
|