અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Sandeeppatel199 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
લીટી ૧૧:
પાર્થના નામે પણ જાણીતો અર્જુન એક અજોડ ધનુર્ધર હતો. તે પાંડુ રાજાનો પુત્ર હતો. પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હતો, કેમકે શત્રુ પક્ષે લડનારા સૌ તેના સગા હતાં. તેના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણએ અર્જુનના વિચારોમાં પરિવર્તન આણ્યું. તેમના વાર્તાલાપમાં મુખ્યત્વે યુદ્ધને લાગતા મુદ્દા, બહાદુરી, વીરતા, જીવન અને આત્માનો ઉદ્દેશ્ય અને પ્રભુનું કાર્ય છે. આ વાર્તાલાપ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ભગવદ્ ગીતા મહાભારતનો એક મુખ્ય વિષય છે. કર્ણ, જે તેનો મુખ્ય પ્રતિસ્પર્ધી અને તેનો અજાણ્યો ભાઈ છે, જે કૌરવોના પક્ષે લડ્યો હતો. યુદ્ધમાં પણ તેણે મુખ્ય ભાગ ભજવ્યો. એમ પણ કહેવાય છે કે પર્શિયન પુરાણ કથાનો નાયક અર્શ, પાર્થિયન બાણાવળીને અર્જુન સાથે ઘણું સામ્ય છે. ઘણા વિદ્વાન તેને ભારત-ઈરાની સભ્યતાના સાંંસ્કૃતિક ભાગીદારીનો એક પુરાવો માને છે. જોકે અર્જુન મહાભારતના ઘણાં વીર નાયકોમાંનો એક છે જ્યારે અર્શની કથામાં અન્ય નાયકોની વાત નથી.
ભારતીય વૈજ્ઞાનીકોએ સમુદ્ર તળમાં ગરક થઈ ગયેલ દ્વારકા નગરી શોધી કાઢી છે જેથી મહાભારત એક દંતકથા ન બની રહેતાં તેનો એક ઇતિહાસ હોવાના દાવાને સમર્થન મળ્યું છે.
જ્યારે અર્જુનને પોતાની ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે નીચે મુજબ દસ નામ જણાવ્યા હોવાનું મનાય છે- અર્જુન, ફાલ્ગુન, જીષ્ણુ, કીર્તી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, પાર્થ, સાવ્યસાચી અનેરાખ્યા ધનંજય.
 
== જન્મ ==