વસંત વિજય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
સાફ સફાઈ
લીટી ૨૧:
|wikisource=
}}
'''''વસંત વિજય''''' એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ [[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર રત્નજીભટ્ટ]] 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩) દ્વારદ્વારા તેની રચના કરવામાં આવી હતી.
 
== સારાંશ ==
''વસંત વિજય'' ભારતીય પૌરાણિક મહાકાવ્ય ''[[મહાભારત]]''માં [[પાંડવ|પાંચ પાંડવોના]] પિતા [[પાંડુ]]ના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.<ref name="KMGeorge1997">{{Cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian Literature|publisher=National Book Trust|year=1997|isbn=978-81-237-1978-8|editor-last=George|editor-first=K. M.|editor-link=K. M. George (writer)|volume=3|location=New Delhi|page=1694}}</ref> ''વસંત વિજય'' ''[[મહાભારત'']]ના ''આદિ પર્વ''ની એક ઘટનાને વિગતવાર વર્ણવે છે.<ref name="Shukla 1986">{{Cite book|title=Khaṇḍakāvyaખંદકાવ્ય|last=Shuklaશુક્લ|first=Jaydevજયદેવ|publisher=Chandramauliચંદ્રમૌલી Prakashanપ્રકાશન|year=1986|series=Sahityaસાહિત્યસ્વરૂપ Swarupપરિચય Paricayaશ્રેણી Shrenni- – 7|location=Ahmedabdઅમદાવાદ|pages=46–52|language=gu|script-title=gu:ખંડકાવ્ય|oclc=15657273}}</ref>
 
પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની [[માદ્રી]] સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.<ref name="KMGeorge1997"/>
 
''વસંત વિજય''માં, કાંત શાસ્ત્રીય, છંદાસછાંદસ શૈલીમાં નાટકીય રીતે ઘટનાનું વર્ણન કરે છે. વસંતનો વિજય વાસનાનો વિજય અને માનવ દુર્દશાના ભાગ્યનું પ્રતીક છે.<ref name="KMGeorge1997"/>
 
== પ્રતિભાવ ==
[[મનસુખલાલ ઝવેરી]]ના જણાવ્યા મુજબ, ''વસંત વિજય'', કાંતની અન્ય કવિતાઓ ''ચક્રવાક મિથુન'' અને ''દેવયાની'' સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.<ref name="Jhaveri1978">{{Cite book|url=https://books.google.com/books?id=DA0RAAAAMAAJ|title=History of Gujarati Literature|last=ઝવેરી|first=મનસુખલાલ મગનલાલ|publisher=Sahitya Akademi|year=1978|location=New Delhi|pages=112|oclc=639128528|author-link=મનસુખલાલ ઝવેરી}}</ref> <ref name="Das2005">{{Cite book|url=https://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA316|title=History of Indian Literature: 1800–1920, Western Impact: Indian Response|last=Das|first=Sisir Kumar|publisher=Sahitya Akademi|year=2005|isbn=978-81-7201-006-5|location=New Delhi|page=316|author-link=Sisir Kumar Das}}</ref> આ કવિતા તેની છંદરચના, તેમાંથી પરિણમતી ધ્વનિ અસર અને તેના ભાવનાત્મક ઊંડાણ માટે જાણીતી છે.<ref name="Shukla 1986"/>
 
== સંદર્ભ ==
લીટી ૪૧:
 
[[શ્રેણી:મહાભારત પર આધારિત કૃતિઓ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]]