વસંત વિજય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
Snehrashmi (ચર્ચા | યોગદાન) સાફ સફાઈ |
||
લીટી ૨૧:
|wikisource=
}}
'''''વસંત વિજય''''' એ એક ખંડકાવ્ય છે. ભારતીય કવિ [[મણિશંકર રત્નજી ભટ્ટ|મણિશંકર રત્નજીભટ્ટ]] 'કાન્ત' (૧૮૬૭-૧૯૨૩)
== સારાંશ ==
''વસંત વિજય'' ભારતીય પૌરાણિક મહાકાવ્ય ''[[મહાભારત]]''માં [[પાંડવ|પાંચ પાંડવોના]] પિતા [[પાંડુ]]ના જીવન ખંડની એક ઘટનાને આવરે છે.<ref name="KMGeorge1997">{{Cite book|url=https://books.google.com/books?id=dXFOAAAAYAAJ|title=Masterpieces of Indian Literature|publisher=National Book Trust|year=1997|isbn=978-81-237-1978-8|editor-last=George|editor-first=K. M.
પાંડુ એક સમાગમ કરતા હરણને મારે છે, જેના માટે તેને તેવાજ મૃત્યુનો શ્રાપ આપવામાં આવે છે. પાંડુ બ્રહ્મચર્યનું પાલન કરીને શ્રાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ વસંતના ઊંડા પ્રભાવ હેઠળ, તે પોતાનું આત્મ-નિયંત્રણ ગુમાવે છે અને તેની પત્ની [[માદ્રી]] સાથે સંભોગ કરે છે. પરંતુ તેના જીવલેણ પરિણામને જાણનારી માદ્રી સંકોચ અનુભવે છે.<ref name="KMGeorge1997"/>
''વસંત વિજય''માં, કાંત શાસ્ત્રીય,
== પ્રતિભાવ ==
[[મનસુખલાલ ઝવેરી]]ના જણાવ્યા મુજબ, ''વસંત વિજય'', કાંતની અન્ય કવિતાઓ ''ચક્રવાક મિથુન'' અને ''દેવયાની'' સાથે, ગુજરાતીમાં ઉચ્ચ કાવ્યાત્મક શ્રેષ્ઠતાનું ધોરણ સ્થાપિત કરનાર ખંડકાવ્યની કળાનું એક નોંધપાત્ર ઉદાહરણ છે.<ref name="Jhaveri1978">{{Cite book|url=https://books.google.com/books?id=DA0RAAAAMAAJ|title=History of Gujarati Literature|last=ઝવેરી|first=મનસુખલાલ મગનલાલ|publisher=Sahitya Akademi|year=1978|location=New Delhi|pages=112|oclc=639128528|author-link=મનસુખલાલ ઝવેરી}}</ref>
== સંદર્ભ ==
લીટી ૪૧:
[[શ્રેણી:મહાભારત પર આધારિત કૃતિઓ]]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્ય]]
|