જમનાલાલ બજાજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) |
Snehrashmi (ચર્ચા | યોગદાન) સામાન્ય સાફસફાઈ તથા {{કામ ચાલુ}} ઢાંચો હટાવ્યો |
||
લીટી ૧:
{{Infobox person
| name = જમનાલાલ બજાજ
Line ૧૭ ⟶ ૧૬:
== પૃષ્ઠભૂમિ અને પ્રારંભિક જીવન ==
જમનાલાલ બજાજનો જન્મ ૧૮૮૯માં [[રાજસ્થાન]]ના [[સિકર]] નજીક 'કાશી કા બાસ' નામના ગામમાં કનિરામ અને બિરધીબાઈના ત્રીજા પુત્ર તરીકે એક મારવાડી પરિવારમાં થયો હતો. બાદમાં તેમને શેઠ બચરાજ (બજાજ) અને તેમની પત્ની સાદીબાઈ બચરાજ (બજાજ) દ્વારા પૌત્ર તરીકે દત્તક લેવામાં આવ્યા હતા, જે મૂળ રાજસ્થાનના વતની હતા પરંતુ મહારાષ્ટ્રના
યુવાન જમનાલાલ, શેઠ બચરાજની છત્રછાયા હેઠળ તેમના દત્તક પરિવારના પારિવારિક વ્યવસાયમાં સામેલ થયા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે વેપાર, રોજમેળ અને ચીજવસ્તુઓ ખરીદવા અને વેચવાની કુશળતા પ્રાપ્ત કરી હતી. શેઠ બચરાજનું અવસાન થયું ત્યાં સુધીમાં તેમણે તેમના કામમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ૧૯૨૬માં જમનાલાલે બજાજ જૂથ ઉદ્યોગોની સ્થાપના કરી હતી.
== માનદ ન્યાયાધીશ ==
[[પ્રથમ વિશ્વ યુદ્ધ|પ્રથમ વિશ્વયુદ્ધ]] દરમિયાન બ્રિટિશ સરકારે દેશી ઉદ્યોગપતિઓને ખુશ કર્યા હતા અને સન્માન આપ્યું હતું અને ભંડોળની માંગ કરી હતી. તેઓએ જમનાલાલને માનદ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યા. જ્યારે તેમણે યુદ્ધ ભંડોળ માટે પૈસા પૂરા પાડ્યા ત્યારે
== ગાંધીજીના અનુયાયી ==
મહાત્મા ગાંધી [[દક્ષિણ
== સ્વતંત્રતા ચળવળ ==
૧૯૨૦માં જમનાલાલ [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના [[નાગપુર]] સત્ર માટે સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમણે બ્રિટિશ સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા રાય બહાદુરનું બિરુદ છોડી દીધું હતું અને ૧૯૨૧માં [[અસહયોગ આંદોલન]]માં જોડાયા હતા. બાદમાં, ૧૯૨૩માં, તેમણે નાગપુરમાં [[ભારતનો રાષ્ટ્રધ્વજ|રાષ્ટ્રધ્વજ]] ફરકાવવા પરના પ્રતિબંધને અવગણીને ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, અને બ્રિટિશ દળોએ તેમની અટકાયત કરી હતી. આનાથી તેમની રાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થયો હતો.
તેઓ ઇચ્છતા હતા કે ગાંધીજી વર્ધા જાય અને તેને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવે. એપ્રિલ ૧૯૩૦માં [[દાંડી સત્યાગ્રહ|દાંડી કૂચ]] બાદ ગાંધીજી ગ્રામીણ લોકોની નજીક રહેવા માંગતા હોવાથી વર્ધા નજીકના એક નાનકડા ગામ [[સેવાગ્રામ]] ગયા અને આઝાદી ન મળે ત્યાં સુધી [[સાબરમતી આશ્રમ]]માં પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
Line ૩૫ ⟶ ૩૪:
== સમાજસેવા ==
જમનાલાલ બજાજને [[અસ્પૃશ્યતા]] દૂર કરવી,
તેમણે દેશભરમાં
૧૯૨૮થી તેમણે [[દિલ્હી|નવી
તેમની સામાજિક પહેલના માનમાં બજાજ ફાઉન્ડેશન દ્વારા 'જમનાલાલ બજાજ પુરસ્કાર'ની સ્થાપના કરવામાં આવી છે.<ref>{{cite web |url=http://innovationsofindia.com/index.htm |title=Archived copy |access-date=23 April 2009 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20090506004521/http://www.innovationsofindia.com/index.htm |archive-date=6 May 2009 }}</ref>
== સન્માન ==
'જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ' સહિત અનેક સંસ્થાઓનું નામકરણ તેમના નામ પરથી કરવામાં આવ્યું છે.
== સંદર્ભ ==
|