માલી ડોશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''માલી ડોશી''' એ પન્નાલાલ પટેલ કૃત નવલકથા માનવીની ભવાઇમાં આવતું કુટિલ ખલપાત્ર છે. આ નવલકથામાં માલી ડોશી બે ભાઈઓના કુટુંબ વચ્ચે દ્વેષકલહનું અને કાળું-રાજુન...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
+સન્દર્ભ
લીટી ૧:
'''માલી ડોશી''' એ [[પન્નાલાલ પટેલ]] કૃત નવલકથા [[માનવીની ભવાઇ]]માં આવતું કુટિલ ખલપાત્ર છે. આ નવલકથામાં માલી ડોશી બે ભાઈઓના કુટુંબ વચ્ચે દ્વેષકલહનું અને કાળું-રાજુના વિવાહવિચ્છેદનું કારણ બને છે.<ref>ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૪૭૮. {{oclc|26636333}}.</ref>
 
==પાત્રપરિચય==
માલી ડોશી એ કથાનાયક કાળુની કાકી છે.<ref name="પારેખ ૨૦૨૦">{{Cite book |last=પારેખ |first=યોગેન્દ્ર |title=નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૧૭–૨૧ |isbn=978-93-89456-37-0}}</ref>
 
==સંદર્ભો==