કાળુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
''કાળુ'' એ પન્નાલાલ પટેલ કૃત નવલકથા માનવીની ભવાઇના નાયક તરીકે આવતું પાત્ર છે. પોતાની પ્રિયતમ રાજુ સાથે લગ્ન ન કરી શકવાની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળના સમયે...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
+add
લીટી ૧:
''કાળુ'' એ [[પન્નાલાલ પટેલ]] કૃત નવલકથા [[માનવીની ભવાઇ]]ના નાયક તરીકે આવતું પાત્ર છે. પોતાની પ્રિયતમ રાજુ સાથે લગ્ન ન કરી શકવાની હૈયાભૂખ અને છપ્પનિયા દુકાળના સમયે વેઠવી પડતી પેટની ભુખ - આ બન્ને પરિસ્થિતિ વચ્ચે મુકાયેલ આ ખેડુતપાત્રનું નવલકથામાં રેખાંકન થયું છે.<ref>ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૭૨. {{oclc|26636333}}.</ref>
 
==પાત્રપરિચય==
કથાનાયક કાળુ નાનપણમાં પિતાને ગુમાવી ચુક્યો છે. નાનપણમાં બ્રાહ્મણે તેની કુંડળી જોઈને તેના પરાક્રમી થવા વિશેના ભેખ ભાંખ્યા હતા.<ref name="પારેખ ૨૦૨૦">{{Cite book |last=પારેખ |first=યોગેન્દ્ર |title=નવલકથાનું સ્વરૂપ, MGT-01: માસ્ટર ઑફ આર્ટસ્ - ગુજરાતી, નવલકથાનું સ્વરૂપ, એકમ ૪: માનવીની ભવાઇ: એક અધ્યયન |publisher=ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી |year=૨૦૨૦ |pages=૩૩–૩૪ |isbn=978-93-89456-37-0}}</ref>
 
==સંદર્ભો==
"https://gu.wikipedia.org/wiki/કાળુ" થી મેળવેલ