મનોહર ત્રિવેદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
ગુજરાતી કવિ અને લેખક
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) મનોહર ત્રિવેદી એ એક ગુજરાતી કવિ છે. ==જીવન== તેમનો જન્મ ૦૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે થયો હતો. ==સાહિત્ય== તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે.<ref>{{Cite web|last=GujLit|first=ગુજરાતી લિટર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
(કોઇ તફાવત નથી)
|
૨૦:૨૪, ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
મનોહર ત્રિવેદી એ એક ગુજરાતી કવિ છે.
જીવન
તેમનો જન્મ ૦૪ એપ્રિલ ૧૯૪૪ના દિવસે થયો હતો.
સાહિત્ય
તેમણે પાંચ કાવ્ય સંગ્રહો રચ્યાં છે.[૧]
- મોંસૂઝણું (૧૯૬૭)
- ફૂલની નૌકા (૧૯૮૧)
- છોટ્ટી મૂકી વીજ (૧૯૮૮-૨૦૧૨)
- આપોઆપ (૨૦૦૯)
- વેળા (૨૦૧૨)
સન્માન
તેમને ૨૦૧૫ના વર્ષાનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. [૨]
- ↑ GujLit, ગુજરાતી લિટરેચર !. "મનોહર ત્રિવેદીની કવિતા / આધુનિકોત્તર કવિતા / અજયસિંહ ચૌહાણ". GujLit (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-16.
- ↑ દિવ્ય ભાસ્કર, Divya Bhaskar. "મનોહર ત્રિવેદીને મોરારિબાપુના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ". www.divyabhaskar.co.in. મેળવેલ 2021-10-16.