ચંદુલાલ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૨:
==જીવન==
તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્ય રચના કરતા હતા જેમણે ‘વંદે માતરમ્’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો : ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’. આ ગીત ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો. ચંદુલાલે ગણિત વિષાયમાં બી.એ.ની પદવી મેળવી. તેઓ [[નર્મદ]] દ્વારા પ્રભાવિત હતા. તેમણે પ્રેમશૌર્ય સોસાયટી નામે સંસ્થા સ્થાપી જેમાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ,સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ) જેવી ઘણી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. <ref name="Op"/>
૧૯૧૫માં [[સુરત]] સાહિત્ય પરિષદના અધિવેશનમાં [[રણજિતરામ
ચંદુલાલ [[ગોંડલ રજવાડું|ગોંડલ રજવાડાં]]ના વિદ્યા અધિકારી હતા. તેમણે ૧૯૧૬ થી ૧૯૫૨ આ હોદ્દા પર કાર્ય કર્યું. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા.
તેઓ તેઓ ગુજરાતી શબ્દકોષ [[ભગવદ્ગોમંડલ|ભાગવદ્ગોમંડલ]]ના સંપાદક હતા. ૧૯૨૮થી શરૂ કરી ૨૬ વર્ષની સતત મહેનતને અંતે ૧૯૫૫માં આ કોષ રચવાનું મહાકાર્ય પૂરૂં થયું હતું. આ કોષની પૂર્ણાહૂતિ વખતે ગોંડલનરેશ વિક્રમસિંહે તેમને પોશાકના રૂ.૧,૫૦૦ ઈનામ આપ્યું હતું અને કહ્યું હતું કે ‘શબ્દકોશ
તેમણે ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન)નું પણ સંપાદન કર્યું. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે
તેમને પાછલી ઉંમરે લકવા થયો અને ૧૯૬૪માં તેઓ અવસાન પામ્યા. <ref name="Op"/>
તેમનું જીવનચરિત્ર ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.<ref name="Op"/>
==સંપાદન==
|