ચંદુલાલ પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Sushant savla (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૨૨:
==સન્માન==
ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદ્દલ સાહિત્યકાર ન હોવા છતાં પણ તેમને ૧૯૫૪નો ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ [[રણજિતરામ સુવર્ણચંદ્રક]] એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે ભાગવદ્ગોમંડલના બે ભાગ પ્રકાશીત થયા હતા ત્યારે દ્વારકા પીઠના શંકરાચાર્ય અભિનવતીર્થજીએ ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ (જ્ઞાનસાગર)ની પદવી આપી હતી. <ref name="Op"/>
==સંદર્ભ==
{{reflist}}
|