માલી ડોશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
+add
કડી
લીટી ૧:
'''માલી ડોશી''' એ [[પન્નાલાલ પટેલ]] કૃત નવલકથા '[[માનવીની ભવાઇ]]'માં આવતું કુટિલ ખલપાત્ર છે. આ નવલકથામાં માલી ડોશી બે ભાઈઓના કુટુંબ વચ્ચે દ્વેષકલહનું અને કાળું[[કાળુ]]-રાજુના[[રાજુ]]ના વિવાહવિચ્છેદનું કારણ બને છે.<ref>ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૪૭૮. {{oclc|26636333}}.</ref>
 
==પાત્રપરિચય==