થાનગઢ (તા. થાનગઢ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Dhrey Zala (talk) દ્વારા કરેલ ફેરફારોને Aniket દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
|||
લીટી ૫૭:
== મહત્વના સ્થળો ==
* '''વાસુકિ મંદિર
*
* '''જૂના સૂરજ-દેવળ
* '''ગેબીનાથ
▲* '''જૂના સૂરજ-દેવળ :''' થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે. આ મંદિર ખુબજ જૂનું માનવામાં આવે છે. આ મંદિર થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ માં આવેલું છે.
* '''બાંડિયાબેલી
▲* '''ગેબીનાથ :''' કાઠીયાવાડ ખાતે પંચાળ ની સંત પરંપરા ના નાથપંથી સિદ્ધ ગેબીનાથ, થાનગઢ થી તદન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું આવેલું છે.<ref>{{Cite web|date=2017-08-25|title=ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ|url=https://shareinindia.in/gebinath/|access-date=2021-10-12|website=Share in India|language=en-US}}</ref>
* '''અન્સોયા માતાજીનું મંદિર:''' આ મંદિર થાનગઢથી ૧૦ કિમી દૂર અમરાપર ગામમાં આવેલું છે. [[ભાદરવા સુદ ૩|ભાદરવા સુદ ત્રીજ]]થી [[ભાદરવા સુદ ૫|પાંચમ]] સુધી ભરાતા મહાદેવના મેળા તથા શ્રાવણ માસના દિવસોમાં આ મંદિરમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે.
▲* '''બાંડિયાબેલી :''' થાન નજીક બાંડિયાબેલીના જંગલ વિસ્તાર આવેલો છે. જ્યાં એક પૌરાણિક મંદિર તેમજ ગૌશાળા પણ કાર્યરત છે જેમાં ૧૦૦ થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે.
== જાણીતા વ્યક્તિઓ ==
|