થાનગઢ (તા. થાનગઢ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૮:
 
* '''વાસુકિ મંદિર:''' થાનગઢની ભૂમિ પર સર્પ કે નાગ પૂજા થાય છે. થાનગઢના ગ્રામ્ય દેવતા તરીકે નાગ દેવતા વાસુકી દાદાની પૂજા થાય છે. વાસુકી દાદા આ ગામના મુખ્ય દેવ ગણાય છે તથા આ વિસ્તાર ''વાસુકી દાદાના થાન'' તરીકે પણ જાણીતો છે.
* '''[[તરણેતર]:''' અહીંથી નજીકમાં આવેલ [[તરણેતર]] ખાતે વિશ્વ પ્રસિધ્ધ [[લોકમેળો]] [[ભાદરવા સુદ ૪|ભાદરવા સુદ ચોથ]], [[ભાદરવા સુદ ૫|પાંચમ]] અને [[ભાદરવા સુદ ૬|છઠ]]ના દિવસોમાં ભરાય છે. પાંચમના દિવસે વહેલી સવારે ગંગાજીનુ આગમન કુંડમા થાય છે તેવી લોકવાયકા છે. એક માન્યતા મુજબ તરણેતર ખાતે આવેલો કુંડ [[દ્રૌપદી]]ના સ્વંયવર માટે માછલી વીંધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે કુંડ છે.
* '''જૂના સૂરજ-દેવળ:''' થાનગઢમાં આવેલું સૂર્યમંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્થાનક (N-GJ-185) છે. આ મંદિર ખુબજ જૂનું માનવામાં આવે છે. આ મંદિર થાનગઢ તાલુકાનાં સોનગઢ ગામમાં આવેલું છે.
* '''ગેબીનાથ:''' કાઠિયાવાડ ખાતે પંચાળની સંત પરંપરાના નાથપંથી સિદ્ધ ગેબીનાથ, થાનગઢથી તદન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથનું ભોંયરું આવેલું છે.<ref>{{Cite web|date=2017-08-25|title=ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ|url=https://shareinindia.in/gebinath/|access-date=2021-10-26|website=Share in India|language=gu}}</ref>