પૂજ્ય શ્રી મોટા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Vipuljoshi0990 (ચર્ચા) એ કરેલો ફેરફારને InternetArchiveBotએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો: પ્રચાર
નાનુંNo edit summary
લીટી ૧:
[[File:Gujarati Vishwakosh18.jpg|thumb|પૂજ્ય શ્રીમોટા]]
'''પૂજ્ય શ્રીમોટાશ્રી મોટા'''નું મૂળ નામ '''ચુનીલાલ આશારામ ભગત''' હતું. તેમનો જન્મ [[વડોદરા]] તાલુકાનાં [[સાવલી]] ગામે [[સપ્ટેમ્બર ૪|૪ સપ્ટેમ્બર]] ૧૮૯૮ના રોજ થયો હતો. પિતાનું નામ આશારામ ભગત અને માતાનું નામ સુરજબા હતું. તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યું.<ref name="ભગતમાં ભગવાન">{{cite book | title=ભગતમાં ભગવાન | url=http://file.hariomashram.org/uploads/7/5/1/4/7514182/bhagat_ma_bhagwan.pdf | publisher=હરિઃૐ આશ્રમ, સુરત | author=પૂજ્ય શ્રી મોટા | year=૨૦૦૦ | location=સુરત, ગુજરાત | pages=36- }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> તેમના ગુરુ ધુણીવાળાદાદા [[સાંઇખેડા]]ના કહેવાથી બાલયોગીજી મહારાજે તેમને સાધનામાં દિક્ષિત કર્યા. તેઓ ગુજરાત હરિજન સેવક સંઘમાં મંત્રી તરીકે કામ કરતા હતા અને સાથે સાથે આધ્યાત્મિક સાધના પણ કરતા હતા. તેમણે [[નડીઆદ]]માં શેઢી નદીના કાંઠે અને [[સુરત]]માં [[તાપી]] નદીના કિનારે હરિઃ ૐ આશ્રમો સ્થાપ્યા. તેમણે પોતાનું વસિયતનામું કરેલું કે મારા મૃત્યુ બાદ કોઇ ઇંટ ચુનાનું સ્મારક બનાવવું નહિ અને તે નિમિત્તે જે રકમ આવે તેનો શાળાઓના ઓરડા બનાવવામાં ઉપયોગ કરવો. [[ગુજરાતી વિશ્વકોશ]]ની શરુઆત તેમણે કરાવી હતી. <ref>{{citeweb | url=http://www.vishwakosh.org/aboutus.shtm | title=પરિચય | work=સંસ્થા પરિચય | agency=ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ | access-date=2013-05-2૬ | author=વિશ્વકોશ ટ્રસ્ટ | location=અમદાવાદ, ગુજરાત, ભારત | archive-date=2013-07-13 | archive-url=https://web.archive.org/web/20130713134823/http://www.vishwakosh.org/aboutus.shtm | url-status=dead }}</ref>
 
== પૂર્વજીવન ==