નિષ્કુળાનંદ સ્વામી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
Sushant savla (ચર્ચા | યોગદાન) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૭:
==જીવન==
{{wikisource|શ્રેણી:નિષ્કુળાનંદ}}
નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ [[જામનગર જિલ્લો|જામનગર જિલ્લા]]નાં [[શેખપાટ (તા. જામનગર)|શેખપાટ]] ગામમાં થયો હતો. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૨૨ [[મહા સુદ ૫|મહા સુદ પાંચમ]] ([[વસંત પંચમી]])નાં દિવસે સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર [[દલપતરામ]] અને નિષ્કુલાનંદજી નો મિલાપ [[ધોલેરા]]માં થયેલો અને આ મુલાકાતનો ઉલ્લેખ કવિ શ્રી દલપતરામે બુદ્ધિપ્રકાશમાં પણ કર્યો હતો.
|