વિનોબા ભાવે: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2401:4900:3610:C916:1:2:773A:1231 (talk) દ્વારા કરેલ ફેરફારોને InternetArchiveBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
લીટી ૩:
| onlysourced = no
}}
'''આચાર્ય વિનોબા ભાવે''' ([[સપ્ટેમ્બર ૧૧| ૧૧મી સપ્ટેમ્બર]], ૧૮૯૫-[[નવેમ્બર ૧૫| ૧૫મી નવેમ્બર]], ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, [[મહારાષ્ટ્ર]] ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને [[મહાત્મા ગાંધી]]ના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. [[ઈન્દિરા ગાંધી]] દ્વારા ઘોષિત [[કટોકટી કાળ (ભારત)|કટોકટી]]ને ''અનુશાસન પર્વ'' કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. તેઓ ‘ભૂદાન' ચળવળના પ્રણેતા હતા.
 
== જીવન પરિચય ==