પી.એન.ભગવતી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{સુધારો}} જરુરી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સંદર્ભો અને સુધારા.
લીટી ૧:
'''પી. એન. ભગવતી''', (૨૧ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૫ જૂન ૨૦૧૭<ref>{{cite web|date=15 June 2017|title=PN Bhagwati, former Chief Justice of India, dies at 95 after brief illness|url=http://www.hindustantimes.com/india-news/pn-bhagwati-former-chief-justice-of-india-dies-at-95-after-brief-illness/story-234YcRXDwFCCtIzVdHX6XM.html|access-date=16 June 2017|work=Hindustan Times}}</ref>) ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત૧૭મા મુખ્ય ન્યાયમૂર્તિ છેહતા.
{{સુધારો}}
'''પી. એન. ભગવતી''', (૨૧ ડિસેમ્બર ૧૯૨૧) ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ છે.
 
== પ્રારંભિક જીવન અને અભ્યાસ ==
તેમનું આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છેહતું. તેમના પિતા નટવરલાલ અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા.<ref>{{cite web|date=2014|title=Hon'ble Mr. Justice Natwarlal Harilal Bhagwati|url=http://supremecourtofindia.nic.in/judges/bio/5_nhbhagwati.htm|access-date=16 June 2017|work=Supreme Court of India}}</ref> તેમના માતાનું નામ સરસ્વતીબહેન હતું. ૧૯૩૭માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખાસમગ્ર ઇલાકામાંવિસ્તારમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદપછી તેમણે [[મુંબઈ]]ની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ૧૯૪૧માં બી.એ.ની પરીક્ષા પાસ થયાકરી અને એક વર્ષ માટે એ કૉલેજના ફેલો નિમાયા (૧૯૪૧–૪૨). ત્યારબાદ ગાંધીજીની હાકલને માન આપી [[ભારત છોડો આંદોલન]]માં ઝંપલાવ્યું અને આઠ માસ સુધી ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરી. ૧૯૪૩માં મુંબઈની સરકારી લૉ કૉલેજમાં દાખલ થયા, જ્યાંથી ૧૯૪૫માં એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરી.<ref ત્યારબાદname="sup">{{cite ઍડ્વોકેટweb|title=Judges (ઓBiography: P.એસ.)ની પરીક્ષા પાસ કરી મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરીN. ટૂંકસમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવીBhagwati|url=http://supremecourtofindia.nic.in/judges/bio/pnbhagwati.htm|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120510210527/http://www.supremecourtofindia.nic.in/judges/bio/pnbhagwati.htm|archive-date=10 ‘મુન્દ્રાMay કૌભાંડ’2012|access-date=16 નામથીJune જાણીતા2017|work=Supreme બનેલાCourt કેસમાંof એમણેIndia|df=dmy-all}}</ref> ‘ચાગલાત્યારબાદ તપાસ પંચ’ સમક્ષ તેઍડ્વોકેટ વખતના સંરક્ષણસચિવ એચ(ઓ. એમએસ.)ની પટેલનોપરીક્ષા કુશળતાપૂર્વકપાસ બચાવ કરેલોકરી.
 
== કારકિર્દી ==
[[બૃહદ મુંબઇ રાજ્ય]] (૧૯૫૬–૬૦)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, ૧૯૬૦માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૬૫માં ઑસ્ટ્રેલિયા ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. ૧૯૬૭માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ ૧૯૭૩માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ ૧૯૮૫માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર ૧૯૮૬માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.
ત્યાર પછી તેમણે મુંબઈની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં વ્યવસાયક્ષેત્રે નામના મેળવી. ‘મુન્દ્રા કૌભાંડ’ નામથી જાણીતા બનેલા કેસમાં એમણે ‘ચાગલા તપાસ પંચ’ સમક્ષ તે વખતના સંરક્ષણસચિવ એચ. એમ. પટેલનો કુશળતાપૂર્વક બચાવ કરેલો.
 
[[બૃહદ મુંબઇ રાજ્ય]] (૧૯૫૬–૬૦)નું મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલાયદાં રાજ્યોમાં વિભાજન થતાં, ૧૯૬૦માં નવી રચાયેલી ગુજરાતની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૬૫માં [[ઑસ્ટ્રેલિયા]] ખાતે ત્રીજી રાષ્ટ્રકુટુંબ કાયદા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. ૧૯૬૭માં ગુજરાતની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના પદ પર તેમની નિમણૂક થઈ અને ત્યારે તેઓ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાતની વડી અદાલતે ભારતની અન્ય વડી અદાલતોમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જુલાઈ ૧૯૭૩માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે તેમને બઢતી મળી. જુલાઈ ૧૯૮૫માં તેઓ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા અને ડિસેમ્બર ૧૯૮૬માં તે પદ પરથી તેઓ નિવૃત્ત થયા.
 
ઇ.સ. ૨૦૦૭માં તેમને [[પદ્મવિભૂષણ]]નો પુરસ્કાર એનાયત થયો હતો.<ref>{{cite web|title=Padma Awards Directory (1954-2007)|url=http://www.mha.nic.in/pdfs/PadmaAwards1954-2007.pdf|access-date=7 December 2010|publisher=Ministry of Home Affairs}}</ref>
 
== સંદર્ભ ==