અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2401:4900:50A7:B0A7:1:0:E759:5BBC (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૮:
અખાએ [[જેતલપુર (તા. દસ્ક્રોઇ)|જેતલપુરથી]] આવીને [[અમદાવાદ]]માં વસવાટ કર્યો હતો.<ref name="Dalal2014">{{cite book|url=https://books.google.com/books?id=zrk0AwAAQBAJ&pg=PT151|title=Hinduism: An Alphabetical Guide|author=Roshen Dalal|date=૧૮ એપ્રિલ ૨૦૧૪|publisher=Penguin Books Limited|isbn=978-81-8475-277-9|location=UK|page=૧૫૧|access-date=૨૪ નવેમ્બર ૨૦૧૭}}</ref> આજે પણ [[ખાડિયા]]ની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
 
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો.તેમની બહેન નું નામ જમના હતું તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે,તેમનું નામ ગોકુળનાથ હતા.ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.તેમના સાચા ગુરુ બ્રમ્હાનંદ હતા.
 
== સર્જન ==