અજંતાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8.5 |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ગુ.વિ. વધારાની બાહ્ય કડીઓ દૂર કરી. થોડી સાફ-સફાઇ. |
||
લીટી ૧:
{{માહિતીચોકઠું વિશ્વ ધરોહર સ્થળ}}
'''
''નેશનલ જ્યૉગ્રાફિક'' અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે
== ક્ષેત્ર ==
લીટી ૯:
[[Image:Ajanta viewpoint.jpg|thumb|200px|right| ઘોડાની નાળ જેવા આકારનું અજંતા એસ્કાર્પમેંટ, જેમ કે ગુફા વ્યૂ પોઇન્ટ, 8 કિ.મી દૂરથી દેખાય છે]]
ગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકારની ખીણમાં અજંતા ગામથી ૩<small>૧/૨</small> કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ [[મહારાષ્ટ્ર]] રાજ્યના [[ઔરંગાબાદ]] શહેરથી ૧૦૬ કિ.મી. દૂર વસેલું છે. આનો નિકટતમ કસ્બો છે જળગાંવ, જે ૬૦ કિ.મી. દૂર છે, [[ભુસાવળ]] ૭૦ કિ.મી. દૂર છે. આ ઘાટીની તળેટીમાં પહાડી ધારા વાઘૂર વહે છે. અહીં કુલ ૨૯ ગુફાઓ (ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા આધિકારિક ગણનાનુસાર) છે, જે
અજંતા
બીજા ચરણના ખોદકામમાં લગભગ ત્રણ શતાબ્દિઓની સ્થિરતા બાદ શોધાઈ. આ ચરણને પણ ભૂલથી મહાયાન ચરણ બૌદ્ધ ધર્મ નો બીજો મોટો સમૂહ, જે ઓછો કટ્ટર છે, તેમ જ બુદ્ધને સીધો ગાય આદિ રુપમાં ચિત્રોના શિલ્પોમાં દર્શિત કરવાની અનુમતિ દે છે.) ઘણાં લોકો આ ચરણને વાકાટક ચરણ કહે છે. આ વત્સગુલ્મ શાખાના શાસિત વંશ વાકાટકના નામ પર છે. આ દ્વિતીય ચરણની નિર્માણ તિથિ ઘણા શિક્ષાવિદોમાં વિવાદિત છે. હાલના વર્ષોંમાં, અમુક બહુમતના સંકેત આને પાંચમી શતાબ્દીમાં માનવા લાગ્યા છે. વૉલ્ટર એમ. સ્પિંક, એક અજંતા વિશેષજ્ઞના અનુસાર મહાયન ગુફાઓ ૪૬૨-૪૮૦ ઈ. સ.ના સમયગાળાની વચ્ચે નિર્મિત થઈ હતી. મહાયન ચરણની ગુફાઓ સંખ્યા છે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, તેમ જ ૨૯. ગુફા ક્રમાંક ૮ ને લાંબા સમય સુધી હિનાયન ચરણની ગુફા સમજ્વામાં આવી, કિન્તુ વર્તમાન સમયમાં તથ્યોના આધાર પર આને મહાયન ઘોષિત કરાઈ છે.
લીટી ૨૮:
[[Image:Aurangabad - Ajanta Caves (13).JPG|thumb|200px|left|ગુફા ક્રમ ૧ ચિત્રકારીનો નમૂનો]]
[[Image:Cave 01 porch.jpg|thumb|left|200px|ગુફા ક્રમ ૧]]
આ એક પ્રથમ પગલું છે, અને આનું અન્ય ગુફાઓના સમયાનુસાર ક્રમથી કોઈ મતલબ નથી. આ અશ્વનાળ આકારની ઢાલ પર પૂર્વી તરફથી પ્રથમ ગુફા છે. સ્પિંક ની અનુસાર,
આ ગુફામાં, અત્યંત વિસ્તૃત નક્કાશી કાર્ય કરાયું છે, જેમાં ઘણાં અતિ ઉભરેલ શિલ્પ પણ છે. અહીં બુદ્ધના જીવનથી સંબંધિત ઘણી ઘટનાઓ અંકિત છે, સાથે જ અનેક અલંકરણ નમૂના પણ છે. આના દ્વિ સ્તંભી દ્વાર-મણ્ડપ, જે
હૉલની પ્રત્યેક દીવાલ લગભગ ૪૦ લાંબી અને ૨૦ ફીટ ઊંચી છે. બાર સ્તંભ અંદર એક ચોરસ કૉલોનેડ બનાવે છે, જે છત ને આધાર દે છે, સાથે જ દીવાલ સાથે સાથે એક ગલિયારા જેવું બનાવે છે. પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે, જેમાં બુદ્ધ પોતાની ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બેઠેલ દર્શિત છે. જે પાછળ છે, ડાબી અને જમણી દીવાલમાં ચાર ચાર ઓરડા બનેલ છે. આ દીવાલો ચિત્રકારીથી ભરેલ છે, જે સંરક્ષણની ઉત્તમ અવસ્થામાં છે. દર્શિત દૃશ્ય અધિકતર ઉપદેશોં, ધાર્મિક,એવં અલંકરણ ના છે. આના વિષય [[જાતક]] કથાઓ, ગૌતમ બુદ્ધ ના જીવન, આદિથી સમ્બંધિત છે.
લીટી ૪૩:
===ફલક===
આ ગુફામાં બે દ્વાર-મણ્ડપ છે, જે
===દ્વાર-મણ્ડપ===
સામેના પોર્ચ
==હૉલ==
હૉલમાં ચાર કૉલોનેડ છે, જે છતને આધાર દે છે, અને હૉલ ની વચ્ચે એક વર્ગ ને ઘેરે છે. વર્ગની પ્રત્યેક ભુજા
== ચિત્રકારી ==
જમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર નીચે ક્ષીણ થતાં
ઘણાં ચિત્રોને નુકશાન થયું છે. ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા માંડ્યાં છે. જાતક કથા સંબધી ચિત્રો જે પિપાસુઓની સમજણ માટે મહત્ત્વપૂર્ણ છે, તેને દીવાલ પર દોરવામાં આવ્યાં છે. તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ
અમુક સમય સુધી આ ચિત્રકારીને ભૂલથી ફ્રેસ્કો સમજવામાં આવતી હતી. હવે આપૅણે જાણીએ છીએ કે આ ચિત્રકારીનો કરો પ્રકાર મ્યુરલ છે. ફ્રેસ્કો તરીકે ઓળખાતી ચિત્રકારી પદ્ધતિ અહીં વપરાઈ નથી. અહીં જે ચિત્રકારી માટે પદ્ધતિ વપરાઈ છે તે અન્ય કોઈ સંસ્કૃતિમાં વપરાઈ નથી. આ મ્યુરલમાં દક્ષિણ ભારતના કલા ઇતિહાસમાં પણ અમુક અલૌકિક વાતો છે.
લીટી ૬૫:
== સાહિત્ય ==
*Burgess, James and Fergusson J. ''Cave Temples of India.'' (London: W.H. Allen & Co., ૧૮૮૦. Delhi: Munshiram Manohar Lal Publishers Pvt Ltd., Delhi, ૨૦૦૫).
*Burgess, James, and Indraji, Bhagwanlal. ''Inscriptions from the Cave Temples of Western India'', Archaeological Survey of Western India, Memoirs, ૧૦ (Bombay: Government Central Press, ૧૮૮૧).
*Burgess, James. ''Buddhist Cave Temples and Their Inscriptions'', Archaeological Survey of Western India, ૪ (London: Trubner & Co., ૧૮૮૩; Varanasi: Indological Book House, ૧૯૬૪).
*Burgess, James. “Notes on the Bauddha Rock Temples of Ajanta, Their Paintings and Sculptures,” Archaeological Survey of Western India, ૯ (Bombay: Government Central Press, ૧૮૭૯).
*Behl, Benoy K. ''The Ajanta Caves'' (London: Thames & Hudson, ૧૯૯૮. New York: Harry N. Abrams, ૧૯૯૮).
*Cohen, Richard Scott. ''Setting the Three Jewels: The Complex Culture of Buddhism at the Ajanta Caves.''
*Cowell, E.B. ''The Jataka,'' I-VI (Cambridge: Cambridge, ૧૮૯૫; reprint, ૧૯૦૭).
*Dhavalikar, M.K. ''Late Hinayana Caves of Western India'' (Pune: ૧૯૮૪).
લીટી ૧૦૩:
== બાહ્ય કડીઓ ==
{{Commons|category:Ajanta Caves|
* {{ગુજરાતી વિશ્વકોશ}}
[[શ્રેણી:સ્થાપત્ય]]
[[શ્રેણી:
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]]
|