અમૃત ઘાયલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ અને {{ગુજરાતી વિશ્વકોશ}}
લીટી ૧:
'''અમૃત ઘાયલ''' (૧૯૧૬ - ૨૦૦૨) (મૂળ નામ: અમૃતલાલ ભટ્ટ) ગુજરાતી ભાષાના કવિ હતા.
'''અમૃત ઘાયલ''' એ ગુજરાતી સાહિત્યમાં એક જાણીતું નામ છે. તેઓ એક કવિ હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ '''ઘાયલ''' હતું. એમનો જન્મ [[ઓગસ્ટ ૧૯| ઓગણીસમી ઓગસ્ટ]], ૧૯૧૬ના દિવસે [[સરધાર]], [[રાજકોટ]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતોકબેન અને પિતાનુંં નામ લાલજીભાઈ હતુંં. તેમનુંં અવસાન ૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રાજકોટ ખાતે થયુંં હતું.
 
== પરિચયજીવન ==
'''અમૃત ઘાયલ''' એ ગુજરાતી સાહિત્યમાં એક જાણીતું નામ છે. તેઓ એક કવિ હતા. તેમનું આખું નામ અમૃતલાલ ભટ્ટ અને ઉપનામ '''ઘાયલ''' હતું. એમનોતેમનો જન્મ [[ઓગસ્ટ ૧૯| ઓગણીસમી૧૯ ઓગસ્ટ]], ૧૯૧૬ના દિવસે [[સરધાર]], [[રાજકોટ]], [[સૌરાષ્ટ્ર]], [[ગુજરાત]] ખાતે એક બ્રાહ્મણ પરીવારમાં થયો હતો. તેમની માતાનુંં નામ સંતોકબેન અને પિતાનુંં નામ લાલજીભાઈ હતુંં. તેમનુંં અવસાન ૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રાજકોટ ખાતે થયુંં હતું.
તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુંં હતુંં. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.(બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા.
 
તેમણે વતન સરધારમાં જ સાત ધોરણ સુધીનું શિક્ષણ લીધુંં હતુંં. પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૯માં મૅટ્રિક પાસ કર્યું હતુ. તે જ વર્ષે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ. (બેચલર ઓફ આર્ટસ)નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે ફરજ બજાવી હતી. નિવૃત્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા.
 
૨૫ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રાજકોટ ખાતે તેમનું અવસાન થયુંં હતું.
 
== સર્જન ==
મુલાયમ ભાવોની સરલ અને અસરકારક અભિવ્યક્તિ એમની ગઝલની જાણીતી વિશેષતા છે. જીવન પરત્વેનો સ્વસ્થ અભિગમ એમાં જણાય છે. ભાષાગત કથાયે છોછ વગર હાથવગી તળપદી, કહેવતસ્વરૂપ, રૂઢિપ્રયોગસ્વરૂપની ભાષા, છંદની શુદ્ધતા, રદીફનો નિશ્ચિત અન્ત્યપ્રાસ વગેરેમાં એમની ગઝલનો વૈભવ પ્રગટ થાય છે. મુશાયરાના આ અગ્રણી ગઝલકારની ગઝલની ‘પેશકશ’ અને રજૂઆત લોકપ્રિય નીવડેલી છે.
 
* શૂળ અને શમણાં (૧૯૫૪)
==સર્જન==
* રંગ (૧૯૬૦)
*શૂળ અને શમણાં (૧૯૫૪)
* રૂપ (૧૯૬૭)
*રંગ (૧૯૬૦)
*અગ્નિ ઝાંય (૧૯૮૨)
*રૂપ (૧૯૬૭)
*ઝાંય અગ્નિ (૧૯૮૨)
* ગઝલ નામે સુખ (૧૯૮૪)
*અગ્નિ (૧૯૮૨)
* આઠો જામ ખુમારી
*ગઝલ નામે સુખ (૧૯૮૪)
* સુખ
*આઠો જામ ખુમારી
*સુખ
 
== બાહ્ય કડીઓ ==
* {{ગુજરાતી વિશ્વકોશ}}
* [http://www.gurjari.net/details/amrut-ghayal.html# ગુર્જરી.નેટ ઉપર અમૃત ઘાયલ વિષે માહિતી]
* [https://gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/Savishesh-Amrutlal-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય]
 
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ]]
[[શ્રેણી:રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા]]