પાંડવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[હિંદુ ધર્મ]]ના પૌરાણિક મહાગ્રંથ [[મહાભારત]]ની કથા અનુસાર પાંડુ નામના રાજાના પાંચ પુત્રો હતાં. (૧) [[યુધિષ્ઠિર]] (૨) [[ભીમ]] (૩) [[અર્જુન]] (૪) [[નકુલનકુળ ]] (૫) [[સહદેવ]]. આ પાંચ ભાઇઓ પાંડુ રાજાના પુત્રો હોવાને કારણે પાંડવો તરીકે ઓળખાય છે.
 
 
== પાંડવોના માતા પિતા ==
 
પાંડવોના પિતા કા નામ [[પાંડુ]] હતું. તેઓ ખુબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી. - [[કુંતી]] તથા [[માદ્રી]]. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી તેમ જ નકુલનકુળ તથા સહદેવ માદ્રીના પુત્ર હતા.
 
[[શ્રેણી:મહાભારત]]