વારાણસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ. લાંબા સમયથી અભાષાંતરિત લખાણ હટાવ્યું.
 
લીટી ૧:
{{સુધારો}}
{{ભાષાંતર}}
 
[[ચિત્ર:Babasteve-View_of_Varanasi_from_the_Ganges.jpg|thumb|200px|વારાણસીનાં ગંગા કિનારાનું દ્રશ્ય]]
બનારસ કે કાશી તરિકે પણ જાણીતું '''વારાણસી''' (સંસ્કૃતઃ वाराणसी) શહેર [[ભારત]] દેશના ઉત્તર ભાગમાં આવેલા [[ઉત્તર પ્રદેશ]] રાજ્યના [[વારાણસી જિલ્લો|વારાણસી જિલ્લા]]નું મુખ્ય મથક છે. વારાણસી [[ગંગા]] નદીને તીરે વસેલું શહેર છે અને તેની ગણના વિશ્વનાં સૌથી જુના વસેલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે.<ref>{{cite web | title=વારાણસી|url = http://www.britannica.com/eb/article-9074835/Varanasi એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઑનલાઇન| title url-status= વારાણસી live| publisher = [[Encyclopædia Britannica Online]] | access-date = 2008-03-06|publisher=એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ઑનલાઇન}}</ref>.
 
વારણસીમાં બાર [[જ્યોતિર્લિંગ]] પૈકીનું એક - વિશ્વેશ્વર - મંદિર આવેલું છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ [[બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયયુનિવર્સિટી|બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને]]ને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજકારણે જ ગુજરાતીમાં કહેવત છે કે "[[સુરત]]નું જમણ અને કાશીનું મરણ."
 
[[ચિત્ર:Kashi Vishwanath temple.jpg|right|thumb|200px|[[કાશી વિશ્વનાથ|કાશી વિશ્વનાથ મંદિર]]]]
કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન [[વારાણસી]] શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે.-કાશિરિત્તે.. આપ ઇવકાશિનાસંગૃભીતા: પુરાણોમાં વર્ણવ્યા આ નગરી આદ્ય વૈષ્ણવ સ્થાન છે. પહેલાં આ નગરી ભગવાન વિષ્ણુ (માધવ) પુરી હતી. જે સ્થળે શ્રીહરિકના આનંદાશ્રુ પડ્યાં હતાં, ત્યાં બિંદુસરોવર બની ગયું અને પ્રભુ અહીંયાં બિંધુમાધવના નામથી પ્રતિષ્ઠિત થયા હતા. આ ઉપરાંત એવી પણ એક કથા છે કે જે વખતે ભગવાન શંકરજીએ કુ્રદ્ધ થઇને બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, તો આ મસ્તક એમના કરતલ સાથે ચોંટી ગયું. બાર વર્ષો સુધી અનેક તીર્થોમાં ભ્રમણ કરવા છતાં પણ તેઓના હાથથી મસ્તક અલગ થયું નહીં. પરંતુ જે સમયે એમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો, ત્યાં જ બ્રહ્મહત્યામાંથી એમને મુક્તિ મળી અને એમના હાથથી મસ્તક પણ અલગ થઇ ગયું. જે સ્થળ પર આ ઘટના ઘટી, તે સ્થાન કપાલમોચન-તીર્થ કહેવાયું. મહાદેવજીને કાશી નગરી એટલી સારી લાગી કે એમણે આ પાવન પુરીને વિષ્ણુજી પાસે પોતાના નિત્ય આવાસ માટે માંગી લીધી, ત્યારથી કાશી નગરી મહાદેવજીનું નિવાસ-સ્થાન બની ગઈ.
 
== માન્યતા ==
 
એક અન્ય કથા અનુસાર મહારાજ સુદેવના પુત્ર રાજા દિવોદાસે ગંગા નદીના તટ પર વારાણસી નગર વસાવ્યું હતું. એક વાર ભગવાન શંકરે જોયું કે પાર્વતીજીને પોતાના પિયર (હિમાલય - ક્ષેત્ર)માં રહેવામાં સંકોચ થાય છે, તો એમણે કોઇ અન્ય સિદ્ધક્ષેત્રમાં રહેવાનો વિચાર કર્યો. આ માટે એમને કાશી નગરી અત્યંત પ્રિય લાગી. તેઓ અહિંયા આવી ગયા. ભગવાન શિવના સાન્નિધ્યમાં રહેવાની ઇચ્છાને કારણે દેવતાઓ પણ કાશી નગરીમાં આવીને રહેવા લાગ્યા. રાજા દિવોદાસ પોતાની રાજધાની કાશીનું આધિપત્ય ખોવાવા લાગ્યું તેથી ઘણા દુ:ખી થયા. એમણે કઠોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે- દેવતાઓ દેવલોક માં જ રહે, ભૂલોક (પૃથ્વી) મનુષ્યો માટે જ રહે. સૃષ્ટિકર્તાએ તથાસ્તુ કહી દિધું. આ વાતના ફળસ્વરૂપે ભગવાન શંકર અને દેવગણોને કાશી છોડવાને માટે વિવશ થવું પડ્યું. શિવજી મન્દરાચલપર્વત પર ચાલ્યા તો ગયા, પરંતુ કાશી નગરી સાથે એમનો મોહ ભંગ નહીં થઇ શક્યો. મહાદેવજીને એમની પ્રિય કાશી નગરીમાં પુન: વસાવવાના ઉદ્દેશ્યથી ચૌસઠ યોગિનીઓ, સૂર્યદેવ, બ્રહ્માજી અને નારાયણજીએ ખુબ પ્રયાસ કર્યો. ગણેશજીના સહયોગથી અન્તે આ અભિયાન સફળ થયું. જ્ઞાનોપદેશ મેળવીને રાજા દિવોદાસ વિરક્ત થઇ ગયા. એમણે સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી અને એની અર્ચના કરી, પછીથી તેઓ દિવ્ય વિમાનમાં બેસીને શિવલોક ચાલ્યા ગયા અને મહાદેવજી કાશી પાછા પરત આવી ગયા.
 
== મહાત્મ્ય ==
 
કાશીનું માહાત્મ્ય એટલું છે કે સહુથી મોટા પુરાણ સ્કન્દ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત પૃથક વિભાગ આલેખવામાં આવેલ છે. આ નગરીના બાર પ્રસિદ્ધ નામ- કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનન્દકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે.
 
સ્કન્દપુરાણમાં કાશી નગરીના મહિમાના ગુણ-ગાન કરતાં કરતાં કહેવામાં આવ્યું છે કે-,
 
<blockquote>
 
ભૂમિષ્ઠાપિન યાત્ર ભૂસ્ત્રિદિવતોઽપ્યુચ્ચૈરધ:સ્થાપિયા
 
Line ૩૦ ⟶ ૨૭:
 
જેને ભૂતળ પર હોવા છતાં પણ પૃથ્વી સાથે સંબદ્ધ નથી, જેને જગતની સીમાઓ સાથે બંધાયેલ હોવા છતાં પણ સૌનું બંધન કાપવાવાળી (મોક્ષદાયિની) છે, જે મહાત્રિલોકપાવની ગંગા નદીના તટ પર સુશોભિત તથા દેવતાઓ વડે સુસેવિત છે, ત્રિપુરારિ ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે.
 
== સનાતન ધર્મ મેં ==
સનાતન ધર્મ ના ગ્રંથો ના અધ્યયન થી કાશી ના લોકોત્તર સ્વરૂપ વિદિત થાય છે. કહે છે કે આ પુરી ભગવાન શંકર ના ત્રિશૂલ પર વસી છે. અત:પ્રલય થવા છતાં પણ આનો નાશ નહીં થાય. વરુણા અને અસિ નામક નદિઓ વચ્ચે પાંચ કોસ માં વસેલી હોવાને કારણે આને વારાણસી પણ કને છે. કાશી નામ નો અર્થ પણ એજ છે-જ્યાં બ્રહ્મ પ્રકાશિત થાય. ભગવાન શિવ કાશી કો ક્યારેય નથી છોડતા. જહાં દેહ ત્યાગને માત્ર સે પ્રાણી મુક્ત હો જાય, વહ અવિમુક્ત ક્ષેત્ર યહી હૈ૤ સનાતન ધર્માવલંબિયોં કા દૃઢ વિશ્વાસ હૈ કિ કાશી મેં દેહાવસાન કે સમય ભગવાન શંકર મરણોન્મુખ પ્રાણી કો તારકમન્ત્રસુનાતે હૈં૤ ઇસસે જીવ કો તત્વજ્ઞાન હો જાતા હૈ ઔર ઉસકે સામને અપના બ્રહ્મસ્વરૂપપ્રકાશિત હો જાતા હૈ૤ શાસ્ત્રોં કા ઉદ્ઘોષ હૈ-
 
<blockquote>
યત્ર કુત્રાપિવાકાશ્યાંમરણેસમહેશ્વર:૤
 
જન્તોર્દક્ષિણકર્ણેતુમત્તારંસમુપાદિશેત્૥
</blockquote>
 
કાશી મેં કહીં પર ભી મૃત્યુ કે સમય ભગવાન વિશ્વેશ્વર (વિશ્વનાથજી) પ્રાણિયોં કે દાહિને કાન મેં તારક મન્ત્ર કા ઉપદેશ દેતે હૈં૤ તારકમન્ત્રસુનકર જીવ ભવ-બન્ધન સે મુક્ત હો જાતા હૈ૤
 
યહ માન્યતા હૈ કિ કેવલ કાશી હી સીધે મુક્તિ દેતી હૈ, જબકિ અન્ય તીર્થસ્થાન કાશી કી પ્રાપ્તિ કરાકે મોક્ષ પ્રદાન કરતે હૈં૤ ઇસ સંદર્ભ મેં કાશીખણ્ડ મેં લિખા ભી હૈ-
 
<blockquote>
અન્યાનિમુક્તિક્ષેત્રાણિકાશીપ્રાપ્તિકરાણિચ૤
 
કાશીંપ્રાપ્ય વિમુચ્યેતનાન્યથાતીર્થકોટિભિ:૤૤
</blockquote>
 
ઐસા ઇસલિએ હૈ કિ પાંચ કોસ કી સંપૂર્ણ કાશી હી વિશ્વ કે અધિપતિ ભગવાન વિશ્વનાથ કા આધિભૌતિક સ્વરૂપ હૈ૤ કાશીખણ્ડ પૂરી કાશી કો હી જ્યોતિíલંગકા સ્વરૂપ માનતા હૈ-
 
<blockquote>
અવિમુક્તંમહત્ક્ષેત્રં<ન્ દ્ધહ્મદ્ગદ્ઘ="દ્વડ્ડદ્બદ્યહ્લશ્ર:પઞ્ચક્રોશપરીમિતમ્૤">પઞ્ચક્રોશપરીમિતમ્૤
 
જ્યોતિíલઙ્ગમ્તદેકંહિ જ્ઞેયંવિશ્વેશ્વરાભિધમ્૥
</blockquote>
 
પાંચ કોસ પરિમાણ કે અવિમુક્ત (કાશી) નામક ક્ષેત્ર કો વિશ્વેશ્વર (વિશ્વનાથ) સંજ્ઞક જ્યોતિíલંગ-સ્વરૂપમાનના ચાહિએ૤
 
અનેક પ્રકાણ્ડ વિદ્વાનોં ને કાશી મરણાન્મુક્તિ:કે સિદ્ધાંત કા સમર્થન કરતે હુએ બહુત કુછ લિખા ઔર કહા હૈ૤ રામકૃષ્ણ મિશન કે સ્વામી શારદાનંદજીદ્વારા લિખિત શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગ નામક પુસ્તક મેં શ્રીરામકૃષ્ણપરમહંસદેવકા ઇસ વિષય મેં પ્રત્યક્ષ અનુભવ વíણત હૈ૤ વહ દૃષ્ટાંત બાબા વિશ્વનાથ દ્વારા કાશી મેં મૃતક કો તારકમન્ત્રપ્રદાન કરને કી સત્યતા ઉજાગર કરતા હૈ૤ લેકિન યહાં યહ ભી બાત ધ્યાન રહે કિ કાશી મેં પાપ કરને વાલે કો મરણોપરાંત મુક્તિ મિલને સે પહલે અતિભયંકરભૈરવી યાતના ભી ભોગની પડતી હૈ૤ સહસ્રોંવર્ષો તક રુદ્રપિશાચબનકર કુકર્મો કા પ્રાયશ્ચિત કરને કે ઉપરાંત હી ઉસે મુક્તિ મિલતી હૈ૤ કિંતુ કાશી મેં પ્રાણ ત્યાગને વાલે કા પુનર્જન્મ નહીં હોતા૤
 
ફાલ્ગુન શુક્લ-એકાદશી કો કાશી મેં રંગભરી એકાદશી કહા જાતા હૈ૤ ઇસ દિન બાબા વિશ્વનાથ કા વિશેષ શ્રૃંગાર હોતા હૈ ઔર કાશી મેં હોલી કા પર્વકાલ પ્રારંભ હો જાતા હૈ૤
 
મુક્તિદાયિનીકાશી કી યાત્રા, યહાં નિવાસ ઔર મરણ તથા દાહ-સંસ્કાર કા સૌભાગ્ય પૂર્વજન્મોં કે પુણ્યોં કે પ્રતાપ તથા બાબા વિશ્વનાથ કી કૃપા સે હી પ્રાપ્ત હોતા હૈ૤ તભી તો કાશી કી સ્તુતિ મેં કહા ગયા હૈ-યત્ર દેહપતનેઽપિદેહિનાંમુક્તિરેવભવતીતિનિશ્ચિતમ્૤
 
પૂર્વપુણ્યનિચયેનલભ્યતેવિશ્વનાથનગરીગરીયસી૥
 
વિશ્વનાથજી કી અતિશ્રેષ્ઠનગરી કાશી પૂર્વજન્મોં કે પુણ્યોં કે પ્રતાપ સે હી પ્રાપ્ત હોતી હૈ૤ યહાં શરીર છોડને પર પ્રાણિયોં કો મુક્તિ અવશ્ય મિલતી હૈ૤
 
== વારાણસીનાં મંદિરો ==
# [[કાશી વિશ્વનાથ|વિશ્વનાથ મંદિર]]
# [[અન્નપુર્ણા મન્દિર]]મંદિર
# કાલ ભૈરવ મંદિર
# [[તુલસી માનસ મન્દિર]]મંદિર
# [[સંકટ મોચન મન્દિર]] મંદિર
# [[દુર્ગા મન્દિર મંદિર, દુર્ગાકુણ્ડ]]
# [[ભારત માતા મન્દિર]]મંદિર
 
{{જ્યોતિર્લિંગ}}
# [[વિશ્વનાથ મન્દિર]]
# [[અન્નપુર્ણા મન્દિર]]
# [[કાલ ભેરવ મન્દિર]]
# [[તુલસી માનસ મન્દિર]]
# [[સંકટ મોચન મન્દિર]]
# [[દુર્ગા મન્દિર , દુર્ગાકુણ્ડ]]
# [[ભારત માતા મન્દિર]]
 
{{હિંદુ ધર્મ}}
== આ પણ જુઓ ==
* [[કાશી મહાજનપદ]]
* [[કાશી કી મહિમા]]
{{જ્યોતિર્લિંગ}}{{સપ્તપુરી}}{{હિંદુ ધર્મ}}
 
== સંદર્ભ ==
{{Reflist|૧}}
 
{{સ્ટબ}}
{{૧૦ લાખથી વધુ વસ્તીવાળા ભારતના શહેરો}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:વારાણસી]]