પૂર્વાલાપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ અપડેટ. |
||
લીટી ૧:
{{Infobox book
| italic title =
|
| image = Purvalap title page.jpg
| caption = title page of Purvalap
|
| cover_artist =
▲| દેશ = [[ભારત]]
▲| ભાષા = [[ગુજરાતી ભાષા|ગુજરાતી]]
| published = ૧૯૨૩
▲| વિષય = પ્રેમ અને જીવનની કરુણતા
| publisher2 =
▲| પ્રકાર = ''ખંડકાવ્ય'' (કથા કાવ્ય), સોનેટ
| pub_date =
▲| પ્રકાશક = મુનિકુમાર મણિશંકર ભટ્ટ
| media_type = મુદ્રિત
| pages =
| oclc = 22860996
| congress = PK1859.B456 P8
| dewey = 891.471
|
}}
'''પૂર્વાલાપ''' એ ૧૯૨૩માં [[મણિશંકર રત્નજી ભટ્ટ]] ઉર્ફે કવિ કાન્તનો મરણોત્તર પ્રકાશિત કવિતાસંગ્રહ છે.<ref name="Das1991">{{Cite book|url=https://books.google.com/books?id=sqBjpV9OzcsC&pg=PA574|title=History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy|last=Sisir Kumar Das|publisher=Sahitya Akademi|year=1991|isbn=978-81-7201-798-9|page=574}}</ref> કાન્તે કરુણરસના ગ્રીક અને [[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]] ખ્યાલોને મિશ્રિત કરીને ''ખંડકાવ્ય''નું નવું સ્વરૂપ શોધ્યું છે. કાન્તે આ કૃતિ દ્વારા ''વસંતવિજય'', ''ચક્રાવકમિથુન'', ''દેવયાની'' અને ''[[સાગર અને શશી]]'' જેવી અનેક નોંધપાત્ર સાહિત્યિક કવિતાઓ આપી છે.<ref name="pl">{{Cite book|url=|title=Encyclopaedia of Indian Literature: Navaratri To Sarvasena|last=Lal|first=Mohan|publisher=Sahitya Akademi|year=1991|isbn=9788126012213|volume=4|page=3471}}</ref>
== સામગ્રી ==
[[ચિત્ર:Kant's_poem_Tane_Hu_Jou_Chhu_Chanda.jpg|thumb|
આ પુસ્તકની કવિતાઓ મુખ્યત્વે વ્યક્તિગત જીવન અને અવૈયક્તિક શોધનાના સંલયન સાથે સંકળાયેલી છે. ''વસંતવિજય'' કવિતા [[પાંડુ]]ના મૃત્યુ પહેલાંની એક મહત્વપૂર્ણ ક્ષણ સાથે સંકળાયેલી છે. તે શાપિત પાંડુની તેની પત્ની [[માદ્રી]] સાથેની જાતીય ઇચ્છા સાથે સંબંધિત છે, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ''ચક્રાવકમિથુન'' નામની અન્ય કવિતા ચક્રાવક પક્ષી યુગલની લોકપ્રિય દંતકથા પર આધારિત છે, જે દરેક સાંજે અલગ થઈ જાય છે. ''વિપ્રયોગ'', ''મનોહર મૂર્તિ'' અને ''આપણી રાત'' જેવી કેટલીક વધુ કવિતાઓ છે જે તેમની પત્ની પ્રત્યેની પ્રેમની તીવ્રતા દર્શાવે છે.<ref name="pl">{{Cite book|url=|title=Encyclopaedia of Indian Literature: Navaratri To Sarvasena|last=Lal|first=Mohan|publisher=Sahitya Akademi|year=1991|isbn=9788126012213|volume=4|page=3471}}</ref>
|