સુચેતા કૃપલાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) નાનું શ્રેણી:૧૯૭૪માં મૃત્યુ ઉમેરી using HotCat |
Snehrashmi (ચર્ચા | યોગદાન) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ - નિવારણ ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૩૮:
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના [[બાઇબલ]] વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! <ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|title=-|website=Live History India|access-date=2019-12-03|archive-date=2019-12-03|archive-url=https://web.archive.org/web/20191203172524/https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|url-status=dead}}</ref>
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ <ref>{{Cite news|title=Vital statistics of colleges that figure among India's top rankers|url=http://indiatoday.intoday.in/story/vital-statistics-of-colleges-that-figure-among-indias-top-rankers/1/233619.html|work=India Today|date=21 May 2001}}</ref> અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો.
== સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા ==
લીટી ૪૫:
== સ્વતંત્રતા પછી ==
સ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.<ref>{{Cite book|title=Patronage as Politics in South Asia|last=David Gilmartin|publisher=Cambridge University Press|year=2014|isbn=978-1-107-05608-4|editor-last=Anastasia Pivliavsky|pages=151–152|chapter=Chapter 5: The paradox of patronage and the people's sovereignty}}</ref> ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.<ref name="ls-kripalani-bio"
આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બન્યા ગઈ હતા. ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી, તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી. <ref name="ls-kripalani-bio"
તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.
|