સુચેતા કૃપલાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ - નિવારણ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૮:
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના [[બાઇબલ]] વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! <ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|title=-|website=Live History India|access-date=2019-12-03|archive-date=2019-12-03|archive-url=https://web.archive.org/web/20191203172524/https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|url-status=dead}}</ref>
 
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ <ref>{{Cite news|title=Vital statistics of colleges that figure among India's top rankers|url=http://indiatoday.intoday.in/story/vital-statistics-of-colleges-that-figure-among-indias-top-rankers/1/233619.html|work=India Today|date=21 May 2001}}</ref> અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. <ref name="ls-kripalani-bio">{{Cite web|url=http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|title=Kripalani, Shrimati Sucheta|publisher=Lok Sabha|access-date=2012-06-06|archive-date=2018-12-25|archive-url=https://web.archive.org/web/20181225172433/http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|url-status=dead}}</ref> તેઓ[[બનારસ હિંદુ યુનિવર્સિટી]]<nowiki/>માં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. ઈ.સ. ૧૯૩૬માં, તેણે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના અગ્રણી વ્યક્તિ [[જે.બી.કૃપલાની]] સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. <ref>{{Cite book|title=Understanding Gandhi: Gandhians in Conversation with Fred J Blum|last=Usha Thakkar, Jayshree Mehta|publisher=SAGE Publications|year=2011|isbn=978-81-321-0557-2|pages=409–410}}</ref>
 
== સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા ==
લીટી ૪૫:
== સ્વતંત્રતા પછી ==
 
સ્વતંત્રતા પછી તેઓ રાજકારણમાં સામેલ રહ્યા. ઈ.સ. ૧૯૫૨માં પહેલી લોકસભાની ચૂંટણીઓ માટે, તેમણે કે. એમ. પી. પી. ની ટિકિટ પર નવી દિલ્હીથી ચૂંટણી લડી હતી. આ પાર્ટી એક વર્ષ પહેલા જ તેના પતિ દ્વારા સ્થાપાઈ હતી. જો કે તે પાર્ટીની આવરદા ટૂંકી રહી હતી. તે ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનમોહિની સહગલને હરાવી હતી. પાંચ વર્ષ પછી, ફરી તેજ જ મત વિસ્તારમાંથી તેઓ ચૂંટાઇ આવ્યા હતા, પરંતુ આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.<ref>{{Cite book|title=Patronage as Politics in South Asia|last=David Gilmartin|publisher=Cambridge University Press|year=2014|isbn=978-1-107-05608-4|editor-last=Anastasia Pivliavsky|pages=151–152|chapter=Chapter 5: The paradox of patronage and the people's sovereignty}}</ref> ઈ.સ. ૧૯૬૭માં ઉત્તર પ્રદેશના ગોંડા મતવિસ્તારથી તેઓ છેલ્લી વખત લોકસભા માટે ચૂંટાઇ આવ્યા હતા.<ref name="ls-kripalani-bio">{{Cite web|url=http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|title=Kripalani, Shrimati Sucheta|publisher=Lok Sabha|access-date= 2012-06-06}}</ref>
 
આ દરમિયાન, તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ બન્યા ગઈ હતા. ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ સુધી, તેમણે ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી હતી. <ref name="ls-kripalani-bio">{{Cite web|url=http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|title=Kripalani, Shrimati Sucheta|publisher=Lok Sabha|access-date= 2012-06-06}}</ref> ઑક્ટોબર ૧૯૬૩ માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા અને આ સાથે તેઓ ભારતના કોઈપણ રાજ્યમાં આ પદ સંભાળનારી [[ભારતમાં સૌપ્રથમ|પ્રથમ]] મહિલા બન્યા. તેમના કાર્યકાળની વિશેષતા એ રાજ્યના કર્મચારીઓની હડતાલનું કડક સંચાલન હતું. રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રથમ હડતાલ ૬૨ દિવસ સુધી ચાલુ રહી. તેમણે ત્યારે જ નમતું આપ્યું જ્યારે કર્મચારીઓના નેતાઓ સમાધાન માટે સંમત થયા હતા. કૃપલાનીએ પગાર વધારાની તેમની માંગને નકારીને એક કડ પ્રબંધક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.
 
તેમણે ઈ.સ. ૧૯૭૧ માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઈ.સ. ૧૯૭૪ માં તેમના મૃત્યુ સુધી તેઓ એકાંતમાં રહ્યા હતા.