નરસિંહ મહેતા એવોર્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: Manual revert મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૯:
|અંતિમ વિજેતા = [[ખલીલ ધનતેજવી]]
}}
'''નરસિંહ મહેતા એવોર્ડ''' એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો [[ગુજરાતી]] સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર [[ગુજરાત]] રાજ્યના [[જુનાગઢ]] ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા [[શરદ પૂર્ણિમા]]ની સાંજે [[રૂપાયતન]] સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.<ref name="NMA_1">[http://rupayatan.wordpress.com/2011/09/25/%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9-%e0%aa%ae%e0%aa%b9%e0%ab%87%e0%aa%a4%e0%aa%be-%e0%aa%8f%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a1-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%a7/ નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧] રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ</ref> આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને {{INR}}૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ [[નરસિંહ મહેતા]]ની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે. રે
 
== નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો ==