બાળાજી વિશ્વનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
 
લીટી ૯:
|predecessor1=પરશુરામ ત્રિમ્બક કુલકર્ણી
|spouse=રાધાબાઈ
|issue=પેશવા  બાજીરાવ  પહેલો<br>ચિમણાજી  અપ્પા<br>ભિઉબાઈ જોશી<br>અનુબાઈ ઘોરપડે
|full name=પંતપ્રધાન શ્રીમંત બાલાજી (બલ્લાલ) વિશ્વનાથ (ભટ્ટ) દેશમુખ પેશવા
|era dates=૧૭ નવેમ્બર ૧૭૧૩– ૧૨ એપ્રિલ ૧૭૨૦
લીટી ૨૦:
|religion=[[હિંદુ]]-[[બ્રાહ્મણ]]
}}
''' બાળાજી વિશ્વનાથ'''  (૧૬૬૨-૧૭૨૦) પ્રથમ ''પેશવા'' (પ્રધાનમંત્રી માટે [[મરાઠી ભાષા|મરાઠી]] શબ્દ) હતા. તેઓ ઘણી વખત '''પેશવા બાલાજી વિશ્વનાથ નામથી''' ઓળખાય છે. તેઓ  એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા અને ૧૮મી સદી દરમિયાન [[મરાઠા સામ્રાજ્ય]]ના પ્રભાવકારક નિયંત્રણ તેમના હાથમાં આવ્યું હતું. બાલાજી વિશ્વનાથે શાહુજીને સહાય કરી અને રાજ્ય પર પકડ મજબૂત બનાવી હતી. તેના પહેલાં માંહેમાંહેના યુદ્ધ અને [[ઔરંગઝેબ]]ને આધીન મોગલોના હુમલાને કારણે મરાઠા સામ્રાજ્ય નબળી સ્થિતિ બની ગઈ હતી.
 
{{સ્ટબ}}