હિંમતનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{Infobox Indian Jurisdiction |
native_name = Himatnagarહિંમતનગર |
type = cityશહેર |
latd = 23.6 | longd = 72.95|
locator_position = right |
state_name = Gujarat |
district = [[Sabarkanthaસાબરકાંઠા districtજિલ્લો|Sabarkanthaસાબરકાંઠા]] |
leader_title = |
leader_name = |
altitude = 127૧૨૭|
population_as_of = 2001૨૦૦૧ |
population_total = 58૫૮,267૨૬૭|
population_density = |
area_magnitude= sq. km |
લીટી ૧૬:
area_telephone = ૦૨૭૭૨ |
postal_code = ૩૮૩૦૦૧|
vehicle_code_range = GJજી 9જે ૦૯|
sex_ratio = |
unlocode = |
લીટી ૨૨:
footnotes = |
}}
હિંમતનગર તાલુકો [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નો મહત્વનો તાલુકો છે. [[હિંમતનગર]] આ તાલુકાનું તેમ જ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]નું મુખ્ય મથક છે.
 
== હિંમતનગરનો ઇતિહાસ ==
હિંમતનગર શહેર ની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ.સ.૧૪૧૧ થી ઈ.સ.૧૪૪૩) કરી હતી. ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનુ નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.
 
હિંમતનગર શહેર નીશહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હતી. [[ઇડર ]]ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ. સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું., એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનુજૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.
શહેરમાં ર દિગ્મબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ,ઝરણેશ્વર મહાદેવ,જૂનીદરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અને પ્રજા માટના અગત્યના સ્થળો છે.શહેરમાં ત્રણ વાવ છે.તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સોથી જૂની વાવ કાઝીની વાવ તરીકે પ્રખ્યાત છે,જે રેલવેપુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.
 
શહેરમાં ર દિગ્મબર અને ૩ શ્વેતામ્બર એમ પાંચ અગત્યના જૈન મંદિર છે. ભોલેશ્વર મહાદેવ, ઝરણેશ્વર મહાદેવ, જૂનીદરગાહ પાસેનું મહામંદિર અને સ્વામીનારાયણ મંદિર અને પ્રજા માટનામાટેનાં અગત્યનાઅગત્યનાં સ્થળો છે. શહેરમાં ત્રણ વાવ છે., તેમજ બાજુની દિવાલ પર લેખવાઈ સોથી જૂની વાવ કાઝીની વાવ તરીકે પ્રખ્યાત છે,જે રેલવેપુલ અને રસ્તાના પુલ વચ્ચે આવેલી છે.