સંભવનાથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) નવું પાનું : '''સંભવનાથ''' જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવ... |
(કોઇ તફાવત નથી)
|
૨૨:૨૭, ૨૯ માર્ચ ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
જન્મ - મહા સુદ ૧૪
જન્મ સ્થળ - શ્રાવસ્તી
માતા - સેનારાણી
પિતા - જેતારિરાજા
નિર્વાણ - ચૈત્ર સુદ પાંચમ
નિર્વાણ સ્થળ -
નિશાન (લાંછન) - ઘોડો
સંદર્ભો
બાહ્ય કડીઓ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |