સી. વી. રામન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું રોબોટ ઉમેરણ: be-x-old:Чандрасэкара Вэнката Раман |
નાનું રોબોટ ફેરફાર: kn:ಚಂದ್ರಶೇಖರ ವೆಂಕಟರಾಮನ್; cosmetic changes |
||
લીટી ૬:
રામનજી [[પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ|પ્રેસિડન્સી કોલેજ]], [[ચેન્નાઇ]] ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે [[બેચલર ઓફ સાયન્સ|બી.એસસી.]]ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે [[માસ્ટર ઓફ સાયન્સ|એમ.એસસી.]]ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં [[કોલકતા]] ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. સર સી. વી. રામનનો જન્મ તિરુચિરપલ્લી, તમિલનાડુ
રામનજી
આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે. વધુ માટે આ લીંક http://rupen007.wordpress.com/2010/02/27/%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D/
[[ચિત્ર:Raman energy levels.svg|250px|thumb|right|Energy level diagram showing the states involved in Raman signal.]]
લીટી ૪૭:
[[it:Chandrasekhara Venkata Raman]]
[[ja:チャンドラセカール・ラマン]]
[[kn:ಚಂದ್ರಶೇಖರ
[[ko:찬드라세카 벵카타 라만]]
[[ku:C. V. Raman]]
|