મોતીલાલ નહેરૂ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
'''મોતીલાલ નહેરૂ''' આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા. તેઓ સ્વતંત્ર [[ભારત]] દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં તેમનું અવસાન થયું હતું.
{{સ્ટબ}}
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:સ્વાતંત્ર્ય સેનાની]]
[[en:Motilal Nehru]]
|