મનુષ્ય ગૌરવદિન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
 
લીટી ૧:
#REDIRECT[[મનુષ્ય ગૌરવ દિન]]
{{delete}}
'''મનુષ્ય ગૌરવદિન''' એટલે પૂ. દાદાજીનાં હુલામણા નામે ઓળખાતા [[સ્વાધ્યાય પરિવાર]]ના પ્રણેતા [[પાંડુરંગ શાસ્ત્રી આઠવલે]]નો જન્મદિન, જે દર વર્ષે [[ઓક્ટોબર ૧૯|૧૯મી ઓક્ટોબર]]ના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે "માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણ]]ના [[ગીતા]]માં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.
 
સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં [[ભકિતફેરી]]નું આયોજન કરવામાં આવે છે જેને [[મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી]] તરીકે ઓળખવામાં આવે છે.
 
 
[[શ્રેણી:મહત્વના દિવસો]]