અમૃતવર્ષીની વાવ, જે પાંચકુવા વાવ અથવા કાટખૂણી વાવ તરીકે પણ જાણીતી છે, અમદાવાદ, ગુજરાતના પાંચકુવા દરવાજા વિસ્તારમાં આવેલી વાવ છે.

અમૃતવર્ષીની વાવ
અમૃતવર્ષીની વાવ
અમૃતવર્ષીની વાવ is located in ગુજરાત
અમૃતવર્ષીની વાવ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીહિંદુ અને ઇસ્લામ સ્થાપત્ય
નગર અથવા શહેરઅમદાવાદ
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°01′30″N 72°35′50″E / 23.02495°N 72.5972°E / 23.02495; 72.5972
પૂર્ણ૧૭૨૩
તકનિકી માહિતી
માળની સંખ્યા
DesignationsS-GJ-1 (રાજ્ય સંરક્ષિત સ્મારક, ૧૯૬૯)

ઇતિહાસ ફેરફાર કરો

પાંચકુવા, એટલે કે પાંચ કુવાઓ, વિસ્તારનું નામ આ વિસ્તારમાં આવેલ પાંચ કુવાઓ પરથી પડ્યું હતું. અમૃતાવર્ષીની વાવનું બાંધકામ ૧૭૨૩ (વિક્રમ સવંત ૧૭૭૯, હિજરી સન ૧૧૩૫)માં થયું હતું એમ તેની અંદર રહેલા દેવનાગરી અને ફારસી લખાણ પરથી જાણવા મળે છે. તે ગુજરાતના મુઘલ સુબા હૈદર કુલીનખાનના દિવાન રઘુનાથદાસ દ્વારા ઇસ ૧૭૨૧-૧૭૨૨માં સુબાના શહેરમાં નિવાસ દરમિયાન સખાવતના હેતુથી બંધાવવામાં આવેલી હતી.[૧][૨][૩][૪]

સ્થાપત્ય ફેરફાર કરો

આ વાવ તેના ઓછી કોતરણી અને અંગ્રેજી એલ (L) આકારના અને સરળ બાંધકામ માટે જાણીતી છે. તેમાં ત્રણ માળ આવેલા છે અને તે ૫૦ ફીટ કરતાં વધુ ઉંડી છે. બાહ્ય માળની કમાનોનો આકાર અન્ય બે માળ કરતાં અલગ છે. ૧૯૬૯માં આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી અને ૧૯૯૯માં તેને આરક્ષિત કરવામાં આવી હતી. ૨૦૦૪માં કુવાનું ખોદકામ કરીને તેમાં ફરી પાણી લાવવામાં આવ્યું હતું.[૧]

Gallery ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Menon, Lekha (૧૮ નવેમ્બર ૨૦૦૪). "A 'step' in time". The Times of India. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
  2. Mānekshāh Sorābshāh Commissariat (૧૯૫૭). A History of Gujarat: Mughal period, from 1573 to 1758. Longmans, Green & Company, Limited. પૃષ્ઠ ૪૦૪.
  3. "Times of India Publications". Times of India Publications. ૨૪ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
  4. "Gujarat Samachar : World's Leading Gujarati Newspaper". Gujarat Samachar. ૨૬ એપ્રિલ ૨૦૧૨. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ડિસેમ્બર ૨૦૧૫.