ઉખરુલ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મણિપુર રાજ્યના ૯ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઉખરુલ જિલ્લાનું મુખ્ય મથક ઉખરુલ નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪૫૪૪ ચોરસ કિલોમીટર (૧૭૫૪ ચોરસ માઇલ) જેટલું છે અને અહીંની કુલ વસ્તી ૧,૮૩,૧૧૫ (વસ્તીગણતરી ૨૦૧૧ પ્રમાણે) જેટલી છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો