ઉસ્માનાબાદ, જે હવે અધિકૃત રીતે ધારાશિવ તરીકે ઓળખાય છે[૧], ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઉસ્માનાબાદ જિલ્લાનું એક નગર છે. ઉસ્માનાબાદમાં ઉસ્માનાબાદ જિલ્લાનું મુખ્ય મથક છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Aurangabad and Osmanabad finally renamed as Chhatrapati Sambhaji Nagar and Dharashiv". The Indian Express (અંગ્રેજીમાં). 2023-02-24. મેળવેલ 2023-02-25.