કારતક વદ ૮
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
કારતક વદ ૮ ને ગુજરાતી માં કારતક વદ અષ્ટમી કે કારતક વદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ત્રેવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો ત્રેવીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- સંવંત ૧૯૨૪ : મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ ગુજરાતી સાહિત્યકાર.
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.