કિર્તન કે સંકિર્તન (કન્નડ: ಕೀರ್ತನೆ; મરાઠી: कीर्तन; બંગાળી: কীর্তন; પંજાબી: ਕੀਰਤਨ; હિંદી: कीर्तन; તેલુગુ: కీర్తన; તમિલ: கீர்த்தனை) એટલે ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન; ભજન; સ્તુતિ.[૧] કિર્તન એ હિંદુ ધર્મ, શીખ ધર્મ અને કંઈક અંશે બૌદ્ધ ધર્મમાં ઉપાસનાનું મહત્વનું અંગ છે.

ભક્તોની સાથે સંકિર્તન કરી રહેલા ચૈતન્ય મહાપ્રભુ
શીખ કિર્તન
હિંદી ભાષામાં કિર્તન

ગૌડીય વૈષ્ણવ પરંપરામાં નગર સંકિર્તનનો પ્રચાર-પ્રસાર કરનાર ચૈતન્ય મહાપ્રભુ ખુબ જાણીતું નામ છે. આ સંપ્રદાયનાં ભક્તો હરે કૃષ્ણ મંત્રનું સંકિર્તન કરતા હોય છે.

સંદર્ભો ફેરફાર કરો