કૌશલ્યા

ભગવાન શ્રી રામના માતા અને રાજા દશરથનાં ધર્મપત્ની

ભારતીય ઉપખંડના મહાકાવ્ય પૈકીના એક એવા રામાયણમાં વર્ણવ્યા મુજબ કૌશલ્યા ભગવાન રામના માતૃશ્રી અને રાજા દશરથનાં ધર્મપત્ની હતાં. રાજા દશરથને કૌશલ્યા ઉપરાંત સુમિત્રા અને કૈકેયી એમ બીજી પણ બે રાણીઓ હતી.