ક્રિષ્નામાચારી શ્રીકાંત

ક્રિષ્નામાચારી શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમની રમતશૈલીના કારણે તેઓ અત્યંત આક્રમક બેટધર તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ તક મળ્યે ધીમી ગતિની ગેંદબાજી પણ કરી શકતા હતા. એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

ક્રિષ્નામાચારી શ્રીકાંત
જન્મ૨૧ ડિસેમ્બર ૧૯૫૯ Edit this on Wikidata
ચેન્નઈ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • College of Engineering, Guindy
  • St. Bede's Anglo Indian Higher Secondary School
  • Ramakrishna Mission Vivekananda College Edit this on Wikidata

તેઓ વિશ્તેવકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા. ઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

આ પણ જુઓ ફેરફાર કરો