ચિત્રાંગદ

મહાભારતનું એક પાત્ર

ચિત્રાંગદ (સંસ્કૃતઃ चित्राङ्गदः) મહારાજ શંતનુ તથા સત્યવતી ના જયેષ્ઠ પુત્ર હતા. ભીષ્મની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાને લીધે તેઓ શંતનુ પછી હસ્તિનાપુરના રાજા બન્યા.

મૃત્યુ ફેરફાર કરો

ચિત્રાંગદ નામનો જ ગંધર્વ રાજા પણ હતો. જેને હસ્તિનાપુરના રાજા ચિત્રાંગદથી ઇર્ષા થઇ અને તેણે ત્રણ વર્ષના યુદ્ધ પછી હસ્તિનાપુરના ચિત્રાંગદનો વધ કર્યો.[૧][૨]

ચિત્રાંગદના મૃત્યુ પછી વિચિત્રવીર્ય હસ્તિનાપુરના રાજા બન્યા.

સંદર્ભ ફેરફાર કરો

  1. Mahabharata of Krishna-Dwaipayana Vyasa. Teddington, Middlesex: The Echo Library. ૨૦૦૮. ISBN 9781406870459.
  2. Menon, [translated by] Ramesh (૨૦૦૬). The Mahabharata : a modern rendering. New York: iUniverse, Inc. ISBN 9780595401871.