૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૮૩૭ – આર.જી. ભંડારકર, ભારતીય પ્રાચ્યવાદી અને વિદ્વાન (અ. ૧૯૨૫)
  • ૧૯૦૧ – શ્યામાપ્રસાદ મુખરજી, ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્‌, વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી
  • ૧૯૦૫ – જીવરામ જોષી, ગુજરાતી બાળસાહિત્યકાર (અ. ૨૦૦૪)
  • ૧૯૦૬ – દૌલતસિંહ કોઠારી, ભારતીય વૈજ્ઞાનિક અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
  • ૧૯૨૪ – મહિમ બોરા, ભારતીય લેખક અને શિક્ષણવિદ્‌ (અ. ૨૦૧૬)
  • ૧૯૩૫ – તેનજીન ગ્યાત્સો, ૧૪મા દલાઈ લામા
  • ૧૯૪૩ – મનોજ ખંડેરિયા, ગુજરાતી ગઝલકાર અને કવિ (અ. ૨૦૦૩)
  • ૧૯૪૬ – સિલ્વેસ્ટર સ્ટેલોન, અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક
  • ૧૯૮૫ – રણવીર સિંહ, ભારતીય ફિલ્મ અભિનેતા

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો