૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૮૮૪ – કૃષ્ણ રાજ વાડિયાર ચતુર્થ, મૈસૂર રાજ્યના ચોવીસમા મહારાજા. (અ. ૧૯૪૦)
  • ૧૮૯૮ – ફ્રેડેરિકો ગાર્સિયા લોર્કા, સ્પેનીશ કવિ અને નાટ્યકાર. (અ. ૧૯૩૬)
  • ૧૯૭૨ – યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના ૨૨મા મુખ્યમંત્રી અને રાજકારણી.

અવસાન ફેરફાર કરો

  • ૧૯૩૮ – કાશીનાધુની નાગેશ્વરરાવ પંતુલુ, ભારતીય પત્રકાર, રાષ્ટ્રવાદી, રાજકારણી અને ખાદી ચળવળના કટ્ટર સમર્થક. (જ. ૧૮૬૭)
  • ૧૯૬૬ – કુબેરનાથ રાય, હિન્દી સાહિત્ય અને સંસ્કૃતના લેખક અને વિદ્વાન. (જ. ૧૯૩૩)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો