જોશીમઠ અથવા જોષીમઠ અથવા જ્યોતિર્મઠ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આશરે 6,150 feet (1,870 m) ઉંચાઇ પર આવેલ એક નગર છે.[૧] જોશીમઠ બદ્રીનાથ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ એક પ્રાચીન તીર્થ સ્થળ છે, જ્યાં શંકરાચાર્યના ચાર મઠ પૈકીનો એક મઠ આવેલ છે.[૨]

જોશીમઠ

જોષીમઠ, જ્યોતિર્મઠ
નગર
નરસિંહ મંદિરમાંથી જોશીમઠનો દેખાવ
નરસિંહ મંદિરમાંથી જોશીમઠનો દેખાવ
જોશીમઠ is located in Uttarakhand
જોશીમઠ
જોશીમઠ
ઉત્તરાખંડ, ભારતમાં સ્થાન
જોશીમઠ is located in India
જોશીમઠ
જોશીમઠ
જોશીમઠ (India)
અક્ષાંશ-રેખાંશ: 30°34′N 79°34′E / 30.57°N 79.57°E / 30.57; 79.57
દેશ ભારત
રાજ્યઉત્તરાખંડ
જિલ્લોચમોલી
ઊંચાઇ
૧,૮૭૦ m (૬૧૪૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૬,૭૦૯
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીUK
વેબસાઇટhttps://chamoli.gov.in

મધ્યકાળમાં જોશીમઠ ખાતે ગઢવાલના કત્યૂરી શાસકોની રાજધાની હતી.

અહીં શંકરાચાર્યના મઠમાં પ્રાચીન ગુફા, વાસુદેવનું પ્રાચીન મંદિર, નૃસિંહ મંદિર અને એક પ્રાચીન વૃક્ષ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Singh, V.P. Flt.Lt. "Himalayan Journal 1967-68". The Himalayan Club. મૂળ માંથી 26 ફેબ્રુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 6 June 2013.
  2. "Joshimath". મૂળ માંથી 2012-01-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ફેબ્રુારી ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)