૧૧ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૫મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૮૮૨ – નાનાભાઈ ભટ્ટ, લોકભારતી અને દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓના સ્થાપક ( અવસાન: ડિસેમ્બર ૩૧, ૧૯૬૧)
  • ૧૮૮૫ – અનસુયા સારાભાઈ, ભારતમાં મહિલા મજૂર ચળવળના પ્રણેતા. (અ. ૧૯૭૨)
  • ૧૮૮૮ – અબુલ કલામ આઝાદ, ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા (અ. ૧૯૫૮)
  • ૧૮૮૮ – જે.બી.કૃપલાની, ભારતીય રાજનેતા, પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસેનાની. (અ. ૧૯૮૨)
  • ૧૯૨૪ – ડૉ. આઇ. જી. પટેલ, ભારતીય અર્થશાસ્ત્રી અને સનદી અધિકારી, રીઝર્વ બેંકના ગવર્નર (અ. ૨૦૦૫)
  • ૧૯૩૫ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૮૧)
  • ૧૯૮૫ – રોબિન ઉથપ્પા, ભારતીય ક્રિકેટર

અવસાન ફેરફાર કરો

  • ૨૦૦૦ – હરિવલ્લભ ભાયાણી, ગુજરાતી સંશોધક, સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, અનુવાદક (જ. ૧૯૧૭)

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો