ફેબ્રુઆરી ૧૫
તારીખ
૧૫ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ૧૯૨૬ - ડોંગરેજી મહારાજ - પ્રખ્યાત ભગવત કથાકાર (અ. ૮ નવેમ્બર ૧૯૯૦)
અવસાન ફેરફાર કરો
- ૨૦૨૨ – ભપ્પી લાહિરી - ભારતીય ગાયક, સંગીતકાર (જન્મ ૧૯૫૨)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર ફેબ્રુઆરી ૧૫ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |