૨૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૯૧૫ – ચક્રવર્તી વી. નરસિંહા, ભારતીય નાગરિક સેવા અધિકારી અને યુએનના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ (અ. ૨૦૦૩)
  • ૧૯૬૦ – મોહનલાલ (Mohanlal), અભિનેતા
  • ૧૯૭૪ – અદિતિ ગોવિત્રીકર, ભારતીય મોડેલ, અભિનેત્રી અને ચિકિત્સક, મિસીસ વર્લ્ડ ૨૦૦૧

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો