મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ

મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ (એપ્રિલ ૧૯૧૭ – જાન્યુઆરી ૧૯૮૬) ભાવનગર રજવાડાના રાજવી કુટુંબના સભ્ય તથા ગુજરાતના જાણીતા પક્ષીવિદ, પર્યાવરણ વાદી તેમ જ લેખક હતા. તેમના નામ પરથી રાજાલાલ (અંગ્રેજીમા આ પક્ષીને Minivat કહેવામાં આવે છે.) નામના એક પક્ષીનું નામ ધર્મકુમારસિંહનો રાજાલાલ પાડવામાં આવ્યું છે. તેમણે પક્ષી અભ્યાસનાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે.

મ. કુ. શ્રી ધર્મકુમારસિંહજી ગોહિલ
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
વ્યવસાયપ્રક્રુતિવિદ્દ