શરદ પૂર્ણિમા

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

જૈન ધર્મ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો